ચૂંટણી જાહેર થયા પછી મહાયુતિની કોન્ફરન્સમાં અજિત પવારે કર્યો આ દાવો…

મુંબઈઃ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પછી મહારાષ્ટ્રમાં મહાયુતિ (ભાજપ-શિંદે શિવસેના અને અજિત પવાર એનસીપી)એ આજે પહેલી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. અહીંની બેઠકમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે વિપક્ષી દળના લોકો મહાયુતિ સામે ‘ફેક નેરેટિવ સેટ’ કરી રહ્યા છે, પરંતુ તેમને કોઈ સફળતા મળશે નહીં. અમારી સરકારે બે વર્ષમાં જે કામકાજ … Continue reading ચૂંટણી જાહેર થયા પછી મહાયુતિની કોન્ફરન્સમાં અજિત પવારે કર્યો આ દાવો…