મોદીની કેબિનેટમાં એનસીપીને સ્થાન નહીંઃ અજિત પવારે કરી મોટી માંગણી, ફડણવીસે કરી સ્પષ્ટતા

મોદી કેબિનેટના શપથ ગ્રહણ સમાચાર વચ્ચે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા અજિત પવારના નારાજગીના સમાચાર આવી રહ્યા છે. એનસીપીએ કેબિનેટ મંત્રી પદ જોઇએ છે, પણ તેમને રાજ્ય મંત્રી પદ ઓફર કરવામાં આવતા તેઓ નારાજ છે. આ અંગે અજિત પવારને પૂછવામાં આવતા તેમણે સ્પષ્ટતા કરી હતી … Continue reading મોદીની કેબિનેટમાં એનસીપીને સ્થાન નહીંઃ અજિત પવારે કરી મોટી માંગણી, ફડણવીસે કરી સ્પષ્ટતા