Fadanvis VS Deshmukh: કોના પુરાવા સાચા? ફડણવીસના કે દેશમુખના, કોણ પહેલા કરશે જાહેર?

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉદ્ધવ-આદિત્ય ઠાકરે અને અજિત પવારને ફસાવવા માટે ફડણવીસ દબાણ કરતા હોવાનો આરોપ ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કર્યો ત્યારબાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. જોકે આ દરમિયાન પુરાવાઓની રમત શરૂ થઇ છે. એકબાજુ ફડણવીસે તેમની પાસે દેશમુખ વિરુદ્ધ પુરાવા હોવાનો દાવો કર્યો છે ત્યારે બીજી બાજુ પત્રકાર પરિષદ દરમિયાન દેશમુખ પોતાના હાથમાં એક … Continue reading Fadanvis VS Deshmukh: કોના પુરાવા સાચા? ફડણવીસના કે દેશમુખના, કોણ પહેલા કરશે જાહેર?