ગણેશભક્તો માટે વધારાની બેસ્ટની બસો અને મેટ્રો દોડાવાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણેશોત્સવ દરમિયાન ગણપતિબાપ્પાના દર્શન કરવા નીકળતા ભક્તોની સાથે જ વિસર્જન બાદ ભક્તો પોતાના ઘરે પહોંચી શકે તે માટે મોડી રાત સુધી વધારાની બસ દોડાવવાની સાથે મેટ્રો રેલવેની ટ્રેનેની ફેરીમાં વધારો કરવામાં આવ્યો છે. ગણેશોત્સવમાં મહામુંબઈ મેટ્રો ઓપરેશન કૉર્પોરેશન લિમિટેડ (MMMOCL) દ્વારા મેટ્રો ટ્રેનની સેવામાં વધારો કરવામાં આવવાનો છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ … Continue reading ગણેશભક્તો માટે વધારાની બેસ્ટની બસો અને મેટ્રો દોડાવાશે