‘મફતિયા’ પ્રવાસીઓ પર કાર્યવાહીઃ Central Railwayએ 2 મહિનામાં વસૂલ્યો કરોડોનો દંડ

મુંબઈઃ સબર્બન રેલવેમાં લોકલ ટ્રેનોની સર્વિસ નિયમિત સમયે દોડતી નહીં હોવાથી પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકીના ભોગ બનવું પડે છે, જ્યારે આ જ ટ્રેનમાં ટિકિટ વિના ટ્રાવેલ કરનારાની સંખ્યા વધારે હોવાથી પ્રવાસીઓની સાથે રેલવે પરેશાન છે. આ મુદ્દે રેલવે પ્રશાસન દ્વારા સઘનપણે તપાસ હાથ ધરવામાં આવે છે, જેમાં બે મહિનામાં કરોડો રુપિયાનો દંડ વસૂલ્યો હોવાનું … Continue reading ‘મફતિયા’ પ્રવાસીઓ પર કાર્યવાહીઃ Central Railwayએ 2 મહિનામાં વસૂલ્યો કરોડોનો દંડ