અભિષેક ઘોસાળકર હત્યા કેસ: આરોપીના બૉડીગાર્ડના જામીન મંજૂર

મુંબઈ: શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાળકરની પાંચ મહિના અગાઉ કરાયેલી હત્યામાં જેની પિસ્તોલનો કથિત રીતે ઉપયોગ થયો હતો તે સ્થાનિક સમાજસેવક મોરિસ નોરોન્હાના બૉડીગાર્ડના જામીન કોર્ટે મંજૂર કર્યા હતા. ગુનો આચરવામાં આરોપીની સંડોવણી શંકાસ્પદ હોવાની નોંધ કોર્ટે કરી હતી.એડિશનલ સેશન્સ જજ વી. એમ. પઠાડેએ 26 જૂને આરોપી બૉડીગાર્ડ અમરેન્દ્ર સિંહની જામીન અરજી મંજૂર … Continue reading અભિષેક ઘોસાળકર હત્યા કેસ: આરોપીના બૉડીગાર્ડના જામીન મંજૂર