મુંબઇઃઆરટીઆઇના દસ્તાવેજોમાંથી જાણવા મળ્યું છે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ 27 માર્ચે યોજાયેલી સસ્પેન્શન સમીક્ષા બેઠકમાં ફોજદારી અને ભ્રષ્ટાચારના કેસોમાં ફસાયેલા 96 કર્મચારીઓને કામ પર પાછા લીધા છે. આ માહિતી આપતા આરટીઆઇ કાર્યકર્તાએ જણાવ્યું હતું કે આવા કારણોને લીધે જ ભ્રષ્ટાચાર વિરોધી પ્રયાસો નબળા પડે છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ 27 માર્ચે યોજાયેલી … Continue reading આમ ભ્રષ્ટાચાર ક્યાંથી ખતમ થશે! ફોજદારી અને ભ્રષ્ટાચારના કેસમાં ફસાયેલા 96 કર્મચારીઓને BMCએ કામ પર પાછા લીધા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed