આમ ભ્રષ્ટાચાર ક્યાંથી ખતમ થશે! ફોજદારી અને ભ્રષ્ટાચારના કેસમાં ફસાયેલા 96 કર્મચારીઓને BMCએ કામ પર પાછા લીધા

મુંબઇઃઆરટીઆઇના દસ્તાવેજોમાંથી જાણવા મળ્યું છે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ 27 માર્ચે યોજાયેલી સસ્પેન્શન સમીક્ષા બેઠકમાં ફોજદારી અને ભ્રષ્ટાચારના કેસોમાં ફસાયેલા 96 કર્મચારીઓને કામ પર પાછા લીધા છે. આ માહિતી આપતા આરટીઆઇ કાર્યકર્તાએ જણાવ્યું હતું કે આવા કારણોને લીધે જ ભ્રષ્ટાચાર વિરોધી પ્રયાસો નબળા પડે છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ 27 માર્ચે યોજાયેલી … Continue reading આમ ભ્રષ્ટાચાર ક્યાંથી ખતમ થશે! ફોજદારી અને ભ્રષ્ટાચારના કેસમાં ફસાયેલા 96 કર્મચારીઓને BMCએ કામ પર પાછા લીધા