30મી એપ્રિલે PM Narendra Modi Maharashtraમાં? ગજાવશે જાહેરસભા…

કરાડઃ મહારાષ્ટ્રના સાતારા લોકસભા મતદાર સંઘમાં ભાજપના ઉમેદવાર ઉદયન રાજે ભોસલેના પ્રચાર માટે Prime Minister Narendra Modi 30મી એપ્રિલના કરાડમાં એક ભવ્ય અને જાહેર સભાને સંબોધન કરવા જઈ રહ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. ભાજપની 12મી યાદીમાં ઉમેદવારી મળતાં મોડે મોડે પણ ઉદયનરાજેની પ્રચાર પ્રક્રિયાએ મોડે મોડે પણ સ્પીડ પકડી છે ખરી. તેમની … Continue reading 30મી એપ્રિલે PM Narendra Modi Maharashtraમાં? ગજાવશે જાહેરસભા…