Manipur પછી આ રાજ્યમાં પણ ચૂંટણી પંચ કરાવશે ફરીથી મતદાન

નવી દિલ્હીઃ મણિપુર બાદ ભારતના ચૂંટણી પંચે અરુણાચલ પ્રદેશમાં પણ ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. અરુણાચલ પ્રદેશમાં આઠ મતદાન મથકો પર પુનઃ મતદાન હાથ ધરવામાં આવશે. અરુણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન અનેક મતદાન મથકો પર હિંસા થઈ હતી. આ પછી ચૂંટણી પંચે આ કેન્દ્રો પર ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. … Continue reading Manipur પછી આ રાજ્યમાં પણ ચૂંટણી પંચ કરાવશે ફરીથી મતદાન