મરણ નોંધ

પારસી મરણ

ફીરોજ જાલેજર ગીલદર તે મરહુમો અરનાવાઝ તથા ફીરોઝ ગીલદરનાં ખાવીદ. તે મરહુમો નરગીશ તથા જાલેજર ગીલદરનાં દીકરા. તે બરજીસનાં બાવાજી. તે જેનીફરનાં સસરાજી. તે મરહુમ પરવેઝનાં ભાઈ. તે વારશીનનાં બપાવાજી. (ઉં.વ. 83) રે. ઠે. 13 એપાર્ટમેન્ટ, અગિયારી લેન, તેમ્બી નાકા, ઠાણે-400602. ઉઠમણાંની ક્રિયા: 20-12-2023ના બપોરના 3.45 વાગે પટેલ અગિયારીમાં છેજી. (થાણે)
મૈધ્યોમાહ બહાદુર કેરાવાલા તે પરસીસ એમ. કેરાવાલાના ખાવીંદ. તે મરજી, ફરઝીન સાયરસ શ્રોફના બાવાજી. તે નરગીશ તથા મરહુમ બહાદુર કેરાવાલાના દીકરા. તે જેનીફર એમ. કેરાવાલા તથા સાયરસ આર. શ્રોફના સસરાજી. તે કાયરાહ અને ઝીદાનના બપાવાજી. તે ફ્રીયા અને તનાઈશાના મમાવાજી. તે મરહુમો હિલ્લા તથા ફીરોઝશો ધામોડીવાલાના જમાઈ. (ઉં.વ. 73) રે. ઠે. 12મે માળે, ફલેટ નં. 1202, દેસાઇ હારમની. જી. ડી. આંબેડકર રોડ, વડાલા (પ), મુંબઇ: 400031. ઉઠમણાંની ક્રિયા: 19-12-2023ના રોજે, બપોરે 3.40 કલાકે, રૂસ્તમ ફ્રામની અગિયારી, દાદરમાં થશેજી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…