પારસી મરણ | મુંબઈ સમાચાર
મરણ નોંધ

પારસી મરણ

નરગીશ શાપુર જામબુસરવાલા તે મરહુમ શાપુર પીરોજશા જામબુસરવાલાના વિધવા. તે ગુલ ઝરીર ઉડવાડીયા તથા હીનાતા જહાંગીર મેહતાના માતાજી. તે મરહુમો તેહમીના તથા જાલ માસ્તર્સના દીકરી. તે ઝરીર ઉડવાડીયા તથા જહાંગીર મેહતાના સાસુજી. તે ઝાલ ઉડવાડીયા, ઝારાહ ઉડવાડીયા, ઝીયારા મેહતા તથા ઝર્કસીસ મેહતાના મમઇજી. તે મરહુમો જાંગુ માસ્તર્સ તથા લીલી બીલ્લીમોરીયાના બહેન. (ઉં. વ. ૯૨) રે. ઠે. ૧૪, સ્પુત્નીક, ૮૫ ભુલાભાઇ દેસાઇ રોડ, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા : તા. ૯-૧૨-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે ઓલબ્લેસ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button