પરવીઝ દાદાભાઈ ઝાઈવાલા તે મરહુમો બાનુબાઈ અને દાલાભાઈ ઝાઈવાલાના દીકરી. તે આલુ, તેહમી, નરગીશ અને મરહુમો બમન, નોશીર, નાદીર, પરીન, ફ્રેનીના બહેન. (ઉં. વ. ૭૯) મરણ તા. ૩૦-૧૦-૨૦૨૩, રોજ મહેરે, માહ ખોરદાદ. રે. ઠે. અન્નપૂર્ણા એપાર્ટમેન્ટ, દહાણુ-૪૦૧૬૦૧.

પરવીઝ દાદાભાઈ ઝાઈવાલા તે મરહુમો બાનુબાઈ અને દાલાભાઈ ઝાઈવાલાના દીકરી. તે આલુ, તેહમી, નરગીશ અને મરહુમો બમન, નોશીર, નાદીર, પરીન, ફ્રેનીના બહેન. (ઉં. વ. ૭૯) મરણ તા. ૩૦-૧૦-૨૦૨૩, રોજ મહેરે, માહ ખોરદાદ. રે. ઠે. અન્નપૂર્ણા એપાર્ટમેન્ટ, દહાણુ-૪૦૧૬૦૧.