જૈન મરણ | મુંબઈ સમાચાર
મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ફિફાદ, હાલ બોરીવલી સ્વ. ઉમેદચંદ કપૂરચંદ શાહના ધર્મપત્ની તારામતી (ઉં.વ. ૮૫) ૨૦/૧૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ભાવિકા, સમીર, સંજીવના માતુશ્રી. કલ્પના, કિંજલ, જસ્મીનકુમારના સાસુ. ધ્રુવી, અક્ષય, જીનય, સિદ્ધિ, યશના દાદી. સ્વ. વૃજલાલ ખોડીદાસ પારેખ રાયલી ભાવનગરના દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

Back to top button