બાંગ્લાદેશના હિંદુઓની વહારે ભાજપ કેમ જતો નથી ?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતમાં રાજકારણીઓ બોલવા બેસે ત્યારે પોતે શું ભરડી રહ્યા છે તેનું ભાન રાખતા નથી. પોતાની મતિ પ્રમાણે જે જીભે ચડે એ ભરડી નાખે છે અને તેનું તાજુ ઉદાહરણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાકિસ્તાન વિશે કરેલી આગાહી છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે બે વરસ પહેલાં ભાગલા વખતે લોકોને … Continue reading બાંગ્લાદેશના હિંદુઓની વહારે ભાજપ કેમ જતો નથી ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed