-  IPL 2025

PBKS vs KKR: ‘અમે શું ફાલતું બેટિંગ કરી છે નહીં!’ હાર બાદ અજિંક્ય રહાણેએ નિરાશા વ્યક્ત કરી
ચંડીગઢ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની 31મી મેચ ગઈ કાલે પંજાબ કિંગ્સ (PBKS) અને કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) વચ્ચે ચંદીગઢના મહારાજા યાદવીન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. લો સ્કોરિંગ મેચમાં KKRની 16 રનથી હાર થઇ. KKRની ટીમ 112 રન પણ ચેઝ…
 -  આમચી મુંબઈ

નાસિકમાં ગેરકાયદે દરગાહ તોડી પડવા પહોંચેલી મ્યુનિસિપલની ટીમ પર પથ્થરમારો; માહોલ તણાવપૂર્ણ
નાસિક: ગઈકાલે રાત્રે મહારાષ્ટ્રના નાસિકમાં ગેરકાયદે દરગાહને તોડી પાડવા પહોંચેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનના કર્મચારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જવાબમાં પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતાં, આ ઘટના બાદ વિસ્તારમાં માહોલ તંગ…
 -  રાશિફળ

બની રહ્યો છે ત્રિગ્રહી યોગ, આ રાશિના જાતકોને થશે બંપર લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહોની ખાસિયત અને તેમના ગોચર વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. દરેક ગ્રહો એક ચોક્કસ સમય પર ગોચર કરે છે. એપ્રિલ મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે. આ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો હિલચાલ કરી રહ્યા…
 -  મનોરંજન

સૈફ અલી ખાનના હુમલાખોર મામલે પોલીસ ખાતાની ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો
મુંબઈઃ અભિનેતા સૈફ અલી ખાન પર તેના જ ઘર પર થયેલા જીવલેણ હુમલા બાદ બાંગ્લાદેશી આરોપી મોહંમદ શરીફુલ ઈસ્લામની ધરપકડ કરવામાં આવી હતી. શરીફુલે જામીન માટે અરજી કરી છે ત્યારે મુંબઈ પોલીસના ફોરેન્સિક રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે…
 -  ભુજ

આ કારણે કચ્છ પોલીસ વડાએ દોડની પરીક્ષા મોકૂફ રાખી
ભુજઃ હાલ પડી રહેલી ચૈત્ર માસની કાળઝાળ ગરમી વચ્ચે બેરોજગારોને માનદ્ વેતન પર જીઆરડી તેમજ એસઆરડીની નોકરી મેળવવા માટે પશ્ચિમ કચ્છના પોલીસ વડા દ્વારા આયોજીત દોડની પરીક્ષાનું તઘલખી આયોજન મોકૂફ રાખ્યું છે.મોસમ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી જાનલેવા હિટવેવની આગાહીના…
 -  નેશનલ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ટોલ પ્લાઝા મુદ્દે મોટી જાહેરાત, કહ્યું 15 દિવસમા પોલિસી જાહેર કરાશે
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ પ્લાઝાને મુદ્દે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કેદેશભરમાંથી ટોલ પ્લાઝા દૂર કરવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં નવી ટોલ નીતિ જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે…
 -  IPL 2025

IPLમાં શાનદાર પ્રદર્શન વચ્ચે શ્રેયસ ઐય્યરને ICCએ આપ્યો આ પ્રતિષ્ઠિત એવોર્ડ
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં શ્રેયસ ઐયર (Shreyash Iyer) શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ IPL સિઝનમાં શ્રેયસે પંજાબ કિંગ્સ તરફથી રમતા 5 મેચમાં 250 રન બનાવ્યા છે. એવામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ શ્રેયસ ઐયરને એક પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કર્યો છે.…
 
 








