- નેશનલ
પહેલગામ આતંકી હુમલા મુદ્દે કોંગ્રેસની બેઠક યોજાઈ, અમરનાથ યાત્રા બાબતે સરકારને કરી ટકોર
નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા મુદ્દે કોંગ્રેસે દિલ્હીમાં કાર્યસમિતિની ખાસ બેઠક યોજી હતી. બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ પહેલગામ આતંકવાહી હુમલામાં જેમના મોત થયા તે લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન પણ પાળ્યું હતું. આ બેઠકમાં એક ખાસ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. કોંગ્રેસે…
- નેશનલ
કાશ્મીરીઓએ સામૂહિક રીતે હિંસાનો વિરોધ કર્યો, 3 દાયકા બાદ કાશ્મીરની સ્થિતિ બદલાઈ
જમ્મુ અને કાશ્મીર: જમ્મુ અને કાશ્મીર પર ફરી એક દાગ લાગ્યો જ્યારે પહેલગામ પર આતંકવાદી હુલમો કરવામાં આવ્યો. આ હુમલામાં 28 લોકોના મોત થયા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો કાશ્મીરમાં જવા માંગતા લોકોએ હવે પોતાની યાત્રી રદ્દ કરાવી…
- નેશનલ
પહેલીવાર ત્રાસવાદી હુમલાને પાકિસ્તાની કલાકારોએ વખોડ્યો, આખો દેશ જો…
પાકિસ્તાનના નાપાક ઈરાદાઓથી જેટલું ભારત અને દુનિયા ત્રસ્ત છે, તેટલા કે તેના કરતા વધારે ત્યાના લોકો ત્રસ્ત છે, પરંતુ ખુલીને બોલતા નથી. લગભગ પહેલીવાર એવું બન્યું છે કે પહેલગામના આતંકવાદી હુમલાી પાકિસ્તાની કલાકારોએ ખુલ્લેઆમ નિંદા કરી છે અને મૃતકો માટે…
- ગાંધીનગર
જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા સરકારે બે હેલ્પલાઈન નંબર શરૂ કર્યા
ગાંધીનગરઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત થયા હતા. ઉનાળાના વેકેશનમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ કાશ્મીર ફરવા ગયા છે. આતંકી હુમલા બાદ કાશ્મીર ફરવા ગયેલા ગુજરાતીઓના પરિવારજનોની ચિંતા વધી છે. ગુજરાતના પ્રવાસીઓને પરત લાવવા માટે રાજ્ય સરકારે કવાયત શરૂ…
- લાડકી
ભારતની વીરાંગનાઓ : ભારતીય ટપાલ ટિકિટ પર પ્રથમ મહિલા: મીરાંબાઈ
-ટીના દોશી મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ;દૂસરા ન કોઈ, સાધો, સકલ લોક જોઈ… આ પંક્તિ સાંભળતાં જ મીરાંબાઈનું સ્મરણ થાય. કૃષ્ણદીવાની મીરાં, પ્રેમદીવાની મીરાં અને રાજસ્થાનની રાધા એવી મીરાં. સોળમી સદીમાં વ્રજ, હિંદી અને ગુજરાતી ભાષામાં પદોની રચના…
- પુરુષ
એકસ્ટ્રા અફેર : પહલગામમાં હુમલો, હવે પાકિસ્તાનને જવાબ આપવો પડે
-ભરત ભારદ્વાજ જમ્મુ અને કાશ્મીરમાં પહલગામ પાસેના આતંકવાદી હુમલાએ આખા દેશને ખળભળાવી દીધો છે. જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતી સામાન્ય થઈ રહી હોવાનું સમજીને કાશ્મીરના સૌંદર્યની મજા માણવા ગયેલા પ્રવાસીઓ પર મંગળવારે બપોરે લગભગ ત્રણ વાગ્યે ત્રાટકેલા આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ…
- નેશનલ
પહેલગામના આતંકવાદીઓને શોધવા પૂંછમાં સંયુક્ત ઓપરેશન શરૂ, જોતા જ ઠાર કરવાનો આદેશ
જમ્મુ અને કાશ્મીરઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના આતંકવાદીને શોધી કાઢવા માટે પોલીસ અને સેના દ્વારા તપાસ તેજ કરી દેવામાં આવી છે. અત્યારે કાશ્મીરમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ સુરક્ષા એજન્સીઓ દ્વારા…
- પુરુષ
મુખ્બિરે ઈસ્લામ : અલ્લાહ રહીમ-કરીમ છે જે દુશ્મનો પર પણ દયાની નજર રાખે છે
-અનવર વલિયાણી માનવસ્વભાવને બયાં કરતી એક શાયરના લા’જવાબ, અર્થપૂર્ણ શેરનો સરળ ગુજરાતીમાં અર્થ એવો થાય છે કે, રોજીરોટી માટે પરેશાન અને માયુશ (હતાશ) થવાની જરૂર નથી. રબની કુદરત તો એવી છે કે, બાળક દુનિયામાં કદમ મૂકે તે પહેલાં માની છાતીમાં…
- નેશનલ
ભારતીય બેંકો પર અમેરિકાના ટેરિફની કેટલી અસર થશે? લેટેસ્ટ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હીઃ અમેરિકાએ લાદેલા ટેરિફના કારણે અનેક દેશોની હાલત કફોડી બની છે. એક રિપોર્ટ મુજબ, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી ભારતની વિવિધ બેંકો પર સામાન્ય અસર જોવા મળશે. અહેવાલ મુજબ, સરકારના વિવિધ નિર્ણયો, મધ્યમ આવક ધરાવતાં લોકોમાં ટેક્સમાં ઘટાડો અને…