- સ્પોર્ટસ
અધધધ…ભારતે યોગાસનની એશિયન સ્પર્ધામાં આટલા ગોલ્ડ મેડલ જીતી લીધા!
નવી દિલ્હીઃ ભારતે અહીં આયોજિત એશિયન યોગાસન (Asian Yogasan) સ્પોર્ટ ચૅમ્પિયનશિપમાં ધાર્યા પ્રમાણે પ્રભુત્વ જમાવ્યું હતું અને કુલ મળીને 83 ગોલ્ડ મેડલ જીતી લીધા હતા. સ્વાભાવિક રીતે, 21 દેશની આ સ્પર્ધામાં યોગાસનના ભારતીય સ્પર્ધકો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કરશે એવી અપેક્ષા હતી…
- આમચી મુંબઈ
કેન્સર લોકોને ડરાવે છે, ભાવનાત્મક અને આર્થિક રીતે તોડી નાખે છે; તેની સારવાર સરકારની ટોચની પ્રાથમિકતા છે: નડ્ડા
છત્રપતિ સંભાજીનગર: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ રવિવારે જણાવ્યું હતું કે, કેન્સર સામે લડવું એ નીતિ નિર્માતાઓ માટે ટોચની પ્રાથમિકતાનું ક્ષેત્ર છે અને છેલ્લા આઠ વર્ષમાં ઉચ્ચ કક્ષાની સારવાર માટે 3000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.તેઓ અહીં સ્ટેટ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ…
- સુરત
સુરતમાં 5 બાળકે રમત-રમતમાં ચપ્પુના ઘા ઝીંકી 16 વર્ષીય કિશોરની કરી નાખી હત્યા
સુરત: સુરતના ભેસ્તાન વિસ્તારમાં 16 વર્ષના કિશોરની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરતા 16 વર્ષીય કિશોરની હત્યા અન્ય 5 બાળકોએ કરી હોવાનું બહાર આવ્યું હતું. મળતી માહિતી મુજબ સુરતના ઉન…
- મનોરંજન
વધુ એક અભિનેત્રીએ સાજિદ ખાન પર ગેરવર્તણૂકના લગાવ્યો ગંભીર આરોપ, જાણો મામલો?
ઇન્ડસ્ટ્રીમાંથી રોજ કાસ્ટિંગ કાઉચના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. તેથી, ઘણીવાર નિર્માતાઓ આવી બાબતોમાં ફસાઈ જાય છે જેના કારણે તેમની ઘણી ટીકા પણ થાય છે. દરમિયાન ‘ઇશ્કબાઝ’ અને ‘મિલે જબ હમ તુમ’ જેવા શોમાં પોતાની ભૂમિકાઓ માટે પ્રખ્યાત નવીના બોલેએ…
- નેશનલ
નાગરિકતા પર સવાલ ઉઠાવનાર પાકિસ્તાનના પ્રધાનની અદનાન સામીએ કાઢી ઝાટકણી
પહલગામમાં હિંદુઓ પર હુમલા અને હત્યા પછી આખો દેશ શોક અને ક્રોધમાં છે. ભૂતપૂર્વ પાકિસ્તાની અને હવે ભારતીય એવા અદનાન સામીએ પણ આ ઘટનાથી અત્યંત દુઃખી થયાનું જણાવ્યું હતું. આ દરમિયાન તે પાકિસ્તાની રાજકારણી અને ભૂતપૂર્વ મંત્રી ફવાદ અહેમદ હુસૈન…
- નેશનલ
પહલગામ મુદ્દે મણિશંકર અય્યરની ટિપ્પણીને ભાજપે વખોડી, કહ્યું હજુય બતાવે છે ‘પાકિસ્તાન પ્રેમ’
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલા પર વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરની ટિપ્પણી પર ભાજપે કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે અને તેના પર “ટેરર ઇકોસિસ્ટમ”નું રક્ષણ કરવાનો અને “પાકિસ્તાન પ્રત્યે પ્રેમ” દર્શાવવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય…
- અમદાવાદ
અમદાવાદમાં રોજગાર મેળાનું આયોજનઃ 2000થી વધુ યુવાનની થઈ પસંદગી
અમદાવાદઃ અમદાવાદમાં જિલ્લા મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા મોટા પાયે ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજગાર કચેરી અમદાવાદ ખાતે તારીખ 21મી એપ્રિલથી 25મી એપ્રિલ સુધી સેક્ટર સ્પેસિફિક ભરતી મેળાનું કરાયું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં 83 જેટલી વિવિધ…
- અમરેલી
અમરેલીમાં વસ્તી ગણતરી પહેલાં 4 દિવસમાં 3 સિંહના મોત, સિંહ પ્રેમીઓમાં ચિંતાનું મોજું
અમરેલીઃ એશિયાઈ સિંહો જે ગુજરાતના ગૌરવ સમાન છે, તે સિંહની 16મી વસ્તી ગણતરી આગામી મે મહિનામાં થવાની છે. નોંધનીય છે કે, ગુજરાતના 11 જિલ્લાના 58 તાલુકાની 35 હજાર ચોરસ કિલોમિટર વિસ્તારમાં વસતા સિંહની ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી વસ્તી ગણતરી કરવામાં…
- IPL 2025
IPL 2025: લખનઉને જીતવા માટે મુંબઈ ઈન્ડિયન્સે આપ્યો 216 રનનો લક્ષ્યાંક
મુંબઈઃ વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચેની મેચમાં ધીમે ધીમે મુંબઈ ઈન્ડિયન્સે મજબૂત સ્કોર બનાવવામાં સફળ રહ્યું હતું. આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ વતીથી રિકલ્ટન, સૂર્યા કુમાર યાદવે મજબૂત ઈનિંગ રમવાને કારણે મજબૂત સ્કોર કરવામાં સફળ રહ્યું…
- આમચી મુંબઈ
સરકારી નોકરી અપાવવાને બહાને લાખોરૂપિયાની છેતરપિંડી: દંપતી વિરુદ્ધ ગુનો
થાણે: પુત્રીને સરકારી નોકરી અપાવવાને બહાને પિતા સાથે 12 લાખ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ નવી મુંબઈના દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.દંપતીની ઓળખ નીલકંઠ સુભાષ ગોસાવી (35) અને તેની પત્ની પ્રિયા તરીકે થઇ હોઇ શનિવારે તેમની સામે ભારતીય ન્યાય…