- નેશનલ
પુત્ર રણબીર કપૂરને ખાસ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી માતા નીતુએ
બોલિવૂડના મોસ્ટ હેન્ડસમ સ્ટાર રણબીર કપૂરનો આજે બર્થડે છે. આજે તે 41 વર્ષનો થયો. આ પ્રસંગે માતા નીતુ કપૂરે રણબીર કપૂરને મધરાતે સ્પેશિયલ સરપ્રાઈઝ આપીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરવામાં આવેલી તસવીરોમાં ટેબલને ગુલાબની પાંખડીઓથી સજાવવામાં…
- નેશનલ
ઑક્ટોબરમાં આટલી ફિલ્મો વચ્ચે થશે ટક્કર
ઓક્ટોબર મહિનો સિનેમાપ્રેમી ઓ માટે ખાસ રહેવાનો છે. આ મહિનામાં સિનેમાઘરોમાં એક નહીં બે નહી પરંતુ 14 ફિલ્મો રિલીઝ થવાની છે. આટલું જ નહી ઓક્ટોબરના પાંચ અઠવાડિયા સુધી બોક્સ ઓફિસ જબરજસ્ત જંગ ખેલાય તેવી પૂરી સંભાવના છે. ક્યારેક સાઉથ તો…
- નેશનલ
PM મોદીએ મંદિરની દાનપેટીમાં કવર નહીં પણ નોટો મૂકી હતી…
જયપુરઃ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના આસિંદ વિસ્તારમાં સ્થિત ગુર્જર સમુદાયના પૂજનીય દેવતા ભગવાન દેવનારાયણના 1111મા ‘અવતારણ મહોત્સવ’ની યાદમાં આયોજિત સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. પીએમ મોદીએ 28 જાન્યુઆરી, 2023ના રોજ મંદિરની મુલાકાત લીધી હતી, તે સમયે ત્યાંના પૂજારીએ…
- આમચી મુંબઈ
Weather forecast: બાપ્પાના વિસર્જનમાં વરસાદની હાજરી: મહારાષ્ટ્ર સહિત દેશભરમાં રહેશે મેધ મહેર: હવામાન ખાતાની આગાહી
મુંબઇ: હવે ચોમાસું પૂરું થવાના આરે છે ત્યાં ઘણાં વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે આજે અનંત ચતુર્થીના દિવસે હવામાન વિભાગ દ્વારા મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દસ દિવસના ગણપતી બાપ્પાનું વિસર્જન છે ત્યારે મહારાષ્ટ્ર સહિત…
- નેશનલ
જાહન્વીના કિલર લૂકે સોશિયલ મીડિયા પર લગાવી આગ
મુંબઈઃ બોલીવુડની અભિનેત્રીઓ ફિલ્મો કરતા સોશિયલ મીડિયા પર વિશેષ એક્ટિવ રહે છે, જેમાં શ્રીદેવીની લાડલી દીકરીનું નામ પણ મોખરે લેવાય છે. જહાન્વી કપૂરે સોશિયલ મીડિયા પર એકસાથે દસેક કિલર ફોટા શેર કરીને ઈન્ટરનેટ પર ગરમી વધારી દીધી છે. જાહન્વીએ તસવીરો…
- મહારાષ્ટ્ર
નાશિકમાં મોબાઈલમાં વિસ્ફોટ, આટલા લોકો થયા ઘાયલ
નાશિકઃ મહારાષ્ટ્રના નાશિકમાં મોબાઈલમાં વિસ્ફોટ થયો હતો. મોબાઈલમાં વિસ્ફોટને કારણે ત્રણ વ્યક્તિને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. મોબાઈલ ચાર્જિંગ વખત બારી પાસે મોબાઈલ રાખવામાં આવ્યો હતો. વિસ્ફોટ પછી બારીના કાચ તૂટ્યા હતા તથા વાહનના કાચ તૂટી ગયા હતા. આ વિસ્ફોટ…
- નેશનલ
કેજરીવાલની મુશ્કેલીમાં વધારો, સીબીઆઈ તપાસનો આપ્યો આદેશ
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના સમારકામ અને નવીનીકરણ પર 45 કરોડ રૂપિયા ખર્ચવાનો મામલો હજુ શાંત થતો જણાતો નથી. અરવિંદ કેજરીવાલના બંગલાના રિનોવેશનને લઈને ઘણો વિવાદ થયો હતો. સીબીઆઈએ સીએમ આવાસ રિનોવેશન કેસમાં કેસ નોંધ્યો છે.…
- આમચી મુંબઈ
આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે લોન્ગ વીક-એન્ડ, જોઈ લો રજાની તારીખો…
મુંબઈઃ રાજ્ય સરકાર દ્વારા 29મી સપ્ટેમ્બરના દિવસે ઈદની રજા જાહેર કરવામાં આવી છે, જેને કારણે આવતીકાલથી સતત પાંચ દિવસની રજાઓનું લોન્ગ વીક-એન્ડ શરૂ થવા જઈ રહ્યું છે. આ વર્ષે અનંત ચતુર્થી અને ઈદ એક જ દિવસે આવી હતી જેને કારણે…
- નેશનલ
આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુને નહીં મળી રાહત, હવે આ દિવસે થશે સુનાવણી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એસવીએન ભટ્ટીએ બુધવારે 27મી સપ્ટેમ્બરના આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુની સ્કિલ ડેવલપમેન્ટ સ્કીમમાં તેમની સામે કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની માંગણી કરતી અરજી પર થઈ રહેલી સુનાવણીથી પોતાની જાતને અલગ કરી દીધી…
- ઇન્ટરનેશનલ
વૈશ્વિક સોનું એક મહિનાના તળિયે: સ્થાનિક સોનામાં રૂ. ૩૨૨નો અને ચાંદીમાં રૂ. ૫૩૭નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતાઓ વચ્ચે આજે ડૉલર ઈન્ડેક્સ ૧૦ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યાના નિર્દેશો સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો અને ભાવ…