- આમચી મુંબઈ
આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે લોન્ગ વીક-એન્ડ, જોઈ લો રજાની તારીખો…
મુંબઈઃ રાજ્ય સરકાર દ્વારા 29મી સપ્ટેમ્બરના દિવસે ઈદની રજા જાહેર કરવામાં આવી છે, જેને કારણે આવતીકાલથી સતત પાંચ દિવસની રજાઓનું લોન્ગ વીક-એન્ડ શરૂ થવા જઈ રહ્યું છે. આ વર્ષે અનંત ચતુર્થી અને ઈદ એક જ દિવસે આવી હતી જેને કારણે…
- નેશનલ
આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુને નહીં મળી રાહત, હવે આ દિવસે થશે સુનાવણી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એસવીએન ભટ્ટીએ બુધવારે 27મી સપ્ટેમ્બરના આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુની સ્કિલ ડેવલપમેન્ટ સ્કીમમાં તેમની સામે કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની માંગણી કરતી અરજી પર થઈ રહેલી સુનાવણીથી પોતાની જાતને અલગ કરી દીધી…
- ઇન્ટરનેશનલ
વૈશ્વિક સોનું એક મહિનાના તળિયે: સ્થાનિક સોનામાં રૂ. ૩૨૨નો અને ચાંદીમાં રૂ. ૫૩૭નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતાઓ વચ્ચે આજે ડૉલર ઈન્ડેક્સ ૧૦ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યાના નિર્દેશો સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો અને ભાવ…
- સ્પોર્ટસ
ત્રીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડનો વિજય, 15 વર્ષ બાદ બાંગ્લાદેશમાં જીતી વન-ડે સીરિઝ
મિરપુરઃ એડમ મિલ્નેની ચાર વિકેટ અને વિલ યંગની 70 રનની મદદથી ત્રીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશ સામે સાત વિકેટે વિજય મેળવ્યો હતો. મીરપુરમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 171 રન બનાવ્યા હતા જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને 172 રન…
- આમચી મુંબઈ
સાઈબર ક્રાઈમમાં આટલામો છે આમચી મુંબઈનો નંબર
છેલ્લાં કેટલાક વર્ષોની વાત કરીએ તો દેશમાં સાઈબર ક્રાઈમની ઘટનાઓમાં મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે અને આવું નહીં પણ એક સર્વે દરમિયાન સામે આવેલા આંકડાઓ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે.હાલમાં જ હાથ ધરવામાં આવેલા આ સર્વે બાદ પ્રાપ્ત થયેલાં…
- ઇન્ટરનેશનલ
હરદીપ સિંહ નિજ્જરની હત્યા મુદ્દે સૌથી મોટા ખુલાસા
ટોરન્ટોઃ કેનેડાના ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના સંબંધોમાં ઘર્ષણ ચાલુ છે, ત્યારે તાજેતરમાં હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે સીસીટીવી વીડિયો અને અન્ય એક સાક્ષી મારફત નવા ખુલાસા કરવામાં આવ્યા છે. 18મી જૂને કેનેડાના કોલ્મ્બિયા પ્રાંતના સર્રે શહેરમાં…
- આપણું ગુજરાત
વાહન વ્યવહાર વિભાગની ગુજરાતમાં ઉઘાડી લૂંટ, નંબર પ્લેટ બદલવાના ચાર્જમાં 3 ગણો વધારો ઝીંકાયો
વાહન વ્યવહાર વિભાગે જ્યારે નંબર પ્લેટનું કામ ડીલરોને સોંપ્યું તે સમયે સૌને એવું લાગ્યું હતું કે વિભાગે વાહનચાલકોની સુવિધા વધે તે માટે કામ કર્યું છે. જો કે હવે આ નિયમ કેટલી સુવિધા આપી રહ્યો છે તે લોકોને ધીમે ધીમે સમજાઇ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપી પર હવે સુનવણી બે અઠવાડિયા બાદ થશે…
નવી દિલ્હી: વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત મા શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજાની માંગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ કહ્યું હતું કે કોર્ટ પહેલા વિચાર કરશે કે જ્ઞાનવાપી સંકુલમાં હાજર શ્રૃંગાર ગૌરી/દેવતાઓની મૂર્તિઓની નિયમિત પૂજા કરવાના અધિકારની માગણી કરતી હિન્દુ પક્ષની અરજી…
- આમચી મુંબઈ
સાત વર્ષ માટે બંધ રહેશે મુંબઈનું આ ફેમસ ગાર્ડન? જાણી લો કારણ…
મુંબઈઃ મુંબઈના પોશ એરિયામાં આવેલા હેંગિંગ ગાર્ડન સાથે આપણામાંથી મોટાભાગના લોકોના બાળપણની યાદો જોડાયેલી જ હશે અને હવે આ ગાર્ડનને લઈને જ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે આ ગાર્ડન એક-બે નહીં પણ સાત વર્ષ માટે…