- નેશનલ

રામ મંદિરના નિર્માણ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર માટે કરાશે આ કામ…
અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિર બાંધવા માટે 500 વર્ષ સુધી સંઘર્ષ ચાલ્યો ત્યારે આ આંદોલનો દરમિયાન કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે રામમંદિરના નિર્માણ માટે જીવ આપનાર તમામને રામ મંદિર દ્વારા આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટે જાહેરાત કરી…
- ઇન્ટરનેશનલ

ગાઝા પટ્ટી પર જમીની હુમલાથી ઇઝરાયલને કેટલું નુકસાન?
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેના જંગનો આજે સાતમો દિવસ છે. ઇઝારાયલી સેનાએ ગાઝા પટ્ટી પર હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ જમીની ઓપરેશનની તૈયારીઓ કરી લીધી છે. ગાઝાની ઉત્તરીય સરહદે ઇઝરાયલે એક ડઝન જેટલી ટેન્ક ઉતારી દીધી છે. ઈઝરાયલની સેનાએ ગાઝા પટ્ટીમાં રહેતા નાગરિકોને…
- નેશનલ

કોર્ટે આપના સાંસદ સંજય સિંહને આ તારીખ સુધી કસ્ટડીમાં રાખવાનો આપ્યો આદેશ
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓ જાણે પૂરી થવાનું નામ જ નથી લેતી. સંજય સિંહની ત્રણ દિવસની કસ્ટડી આજે પૂરી થઈ હતી ત્યાર બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જો કે જજ એમકે નાગપાલની કોર્ટમાં…
- ઇન્ટરનેશનલ

ઈઝરાયલ-હમાસ યુદ્ધઃ ઈઝરાયલી સૈનિકોનો આ વીડિયો દિલ જીતી લેશે…
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ દરરોજ નવા નવા ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ આવી રહ્યા છે. બંને દેશના હજારો સૈનિક, નાગરિકોના મૃત્યુ થઈ રહ્યા છે. દરમિયાન હમાસના સૈનિકોનો ખાત્મો બોલાવીને જ યુદ્ધ પૂરું કરવાનો નિર્ધાર ઈઝરાયલી સૈનિકોએ કરી લીધો છે.…
- મનોરંજન

ઉફ્ફ, આ નેશનલ ક્રશનું દિલ આવી ગયું આ લાડલી પર…વીડિયો વાઈરલ
નવી દિલ્હીઃ અલ્લુ અર્જુનની જાણીતી ફિલ્મ પુષ્પા દક્ષિણ ભારત જ નહીં, પરંતુ હિન્દી ફિલ્મજગતમાં લોકપ્રિય બની હતી. ફિલ્મોના ડાયલોગથી લઈને ગીત પણ લોકજીભે ચઢી ગયા છે. આ ફિલ્મ તો સુપરહિટ સાબિત થઈ હતી, જે વિદેશી કલાકારો પણ જોઈ ચૂક્યા છે,…
- મનોરંજન

પિંક કલરના ક્રોપ ટોપમાં આ ભોજપુરી અભિનેત્રી છવાઈ ગઈ
મુંબઈઃ ભોજપુરી અભિનેત્રી મોનાલિસા પોતાના બોલ્ડ અંદાજને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. રોજે રોજ અવાનવા ફેશનેબલ અવાતરને લઈને પણ લોકોના દિલને બહેલાવે છે ત્યારે તાજેતરમાં બોલ્ડ ટોપ પહેરીને ફરી લાઈમલાઈટમાં આવી ગઈ છે. ભોજપુરી ફિલ્મોમાં જ નહીં, પરંતુ…
- આમચી મુંબઈ

વિધાનસભ્યની અપાત્રતા મુદ્દે શિંદે જૂથના વકીલે આપ્યું આ નિવેદન
મુંબઈ: વિધાનસભ્યની અપાત્રતા મુદ્દે વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે કોઈ નિર્ણય લીધો નથી. મે મહિનામાં સુપ્રીમ કોર્ટે આ મામલો વિધાનસભાના સ્પીકરને મોકલી આપ્યો હતો, જેમાં આજે આ કેસની સુનાવણી સહ્યાદ્રી ખાતે હાથ ધરવામાં આવી હતી.આ સમય દરમિયાન શિંદે જૂથના વકીલોએ માહિતી…
- સ્પોર્ટસ

બાંગ્લાદેશ સામેની મેચ પૂર્વે ન્યૂઝીલેન્ડને મળી રાહત, કેપ્ટન ફિટ
ચેન્નઇઃ ન્યૂઝીલેન્ડને વર્લ્ડ કપમાં મોટી રાહત મળી છે. ટીમની આગામી મેચ 13 ઓક્ટોબર, શુક્રવારે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે રમાશે. આ મેચ અગાઉ ન્યૂઝીલેન્ડ ટીમનો કેપ્ટન કેન વિલિયમ્સન ફિટ થઇ ગયો છે અને બાંગ્લાદેશ સામે રમે તેવી સંભાવના છે. વિલિયમ્સનની…
- નેશનલ

હવે, વિદેશ પ્રધાનની સુરક્ષા મુદ્દે લેવામાં આવ્યો સૌથી મોટો નિર્ણય
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી વિદેશ પ્રધાન એસ. જયશંકરની સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વિદેશ પ્રધાનની સુરક્ષા વધારીને ઝેડ કેટેગરી કરી છે, જે અગાઉ વાય કેટેગરીની હતી.ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું છે કે ઈન્ટેલિજન્સ બ્યુરોના…









