- મનોરંજન

એક સમયે દાઉદ-છોટા રાજનની ખાસ હતી આ અભિનેત્રી, હવે બિગબોસથી કરશે કમબેક
‘કોઇ જાયે તો લે આયે, મેરી લાખ દુઆએ પાયે…’ ગીતમાં બોલીવુડના પ્રખ્યાત કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સાથે ઠુમકા લગાવનાર અભિનેત્રી મમતા કુલકર્ણી 90ના દાયકામાં મોટું નામ ગણાતી હતી. તેણે સલમાન ખાન સાથે કરણ-અર્જુન જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરીને નામના મેળવી હતી.…
- સ્પોર્ટસ

રોહિત શર્માનો દાવ સીધો પડ્યો, ઓસ્ટ્રેલિયાને જલ્દી ઘર ભેગું કર્યું…
ઓસ્ટ્રેલિયન ટીમ ICC ODI વર્લ્ડ કપમાં ભારત સામે તેની પ્રથમ મેચ રમવા આવી હતી. હમણાં રમાયેલી વનડે શ્રેણીમાં સ્પિન સામે નિષ્ફળ ગયેલી ટીમની હાલત પણ આવી જ જોવા મળી હતી. કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ કાંગારૂ બેટ્સમેનોની હાલત દયનીય કરી…
- નેશનલ

વધુ એક અભિનેત્રીના નિધનથી ગુજરાતી નાટ્યજગત શોકમાં ગરકાવ..
તાલ, હેરાફેરી, હમરાઝ જેવી બોલીવુડની ફિલ્મોમાં ભૂમિકા ભજવનાર તેમજ ગુજરાતી રંગમંચના અનેક નાટકોમાં અભિનયના ઓજસ પાથરનાર ગુજરાતી અભિનેત્રી ભૈરવી વૈદ્યનું આજે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરની બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. છેલ્લા 45 વર્ષથી અભિનયક્ષેત્ર સાથે સંકળાયેલા ભૈરવી…
- નેશનલ

સિક્કિમ પૂરમાં મૃત્યુઆંક વધીને આટલો થયો…
ગંગટોક: સિક્કિમમાં તિસ્તા નદીમાં આવેલા પૂરના કાટમાળમાંથી 9 સેનાના જવાનો સહિત 32 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 100થી વધુ ગુમ થયેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. SSDMAએ જણાવ્યું હતું કે 122 ગુમ લોકોની શોધ હજુ…
- નેશનલ

રાજસ્થાનમાં ભારત-પાક બોર્ડર પર ચાર શકમંદ ઝડપાયા…
જેસલમેર: નાચના પોલીસ સ્ટેશનના અધિકારી અજીત સિંહે જણાવ્યું હતું કે આર્મી ઈન્ટેલિજન્સે ચાર શંકમંદોને નચના ફાંટે નજીકથી પકડી લીધા છે. આ લોકો સેનાના વિસ્તારમાં ફરતા હતા. તેને પકડીને પૂછપરછ કરતાં તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નથી. ત્યાર બાદ જ્યારે…
- નેશનલ

દેવરિયા કાંડનો એક આરોપીની ધરપકડ કરવામાં આવી…
દેવરિયાઃ દેવરિયા જિલ્લાના ફતેહપુર ગામના લહેરા ટોલામાં થયેલા હત્યાકાંડમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ પહેલા દુબે અને તેના પરિવારના સભ્યોને ઈંટો, પથ્થરો અને લાકડીઓ વડે માર્યા ત્યારબાદ તેના પર ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. તે પછી પણ જ્યારે સત્ય પ્રકાશ,…
- નેશનલ

વિશ્વમાં એવો કોઈ દેશ નથી જ્યાં ગુજરાતી નથીઃ વિદેશ પ્રધાન ઓવારી ગયા ગુજરાતીઓ પર
દિલ્હીમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ની કર્ટેન રેઈઝર ઈવેન્ટ ચાલી રહી છે. આ સમારંભમાં વિદેશી બાબતોના પ્રધાન એસ. જયશંકર પણ મહેમાન બન્યા હતા અને ગુજરાતીઓને મજા પડી જાય તેવી વાત તેમણે કરી હતી.વિદેશમંત્રી…
- વિજ્ઞાન અને ટેકનોલોજી

ઇમ્યુનિટી અને આંખની રોશની વધારશે આ રસોડાની આ જાદુઇ વસ્તુ, ડાયાબિટીસના દર્દીઓ અચૂક કરે ઉપયોગ
આપણા રસોઇમાં વપરાતી અનેક એવી ચીજવસ્તુઓ છે જે શરીરના નાનામોટા રોગ સામે લડવામાં ફાયદાકારક સાબિત થઇ શકે છે. કેટલાક મસાલા છે જે ઔષધિનું કામ કરતા હોય છે, તો વાનગીઓનો ટેસ્ટ વધારવા વપરાતી વસ્તુઓ જે દેખાય સાવ સામાન્ય પણ શારીરિક બિમારીઓનો…
- મનોરંજન

બોલીવુડમાં નવો વિવાદ: સોનુ નિગમે એ.આર રહેમાનના આ ગીતને કહી દીધું ‘બકવાસ’
પ્રખ્યાત સંગીતકાર એઆર રહેમાનને બોલીવુડ સંગીતના ભગવાન કહેવામાં આવે છે. ફક્ત બોલીવુડ જ નહિ, તેઓ એવા ઘણા ઓછા સંગીતકારોમાંથી છે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હોય. તો બીજી બાજુ સિંગર સોનુ નિગમ પણ ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને તેણે…









