- નેશનલ
મુખ્તાર અંસારીને આવતીકાલે સજા સંભળાવવામાં આવશે
મુખ્તાર અંસારીને ગેંગસ્ટર એક્ટના સતત ત્રીજા કેસમાં સજા થશે. અગાઉ, ગાઝીપુરની એમપી-એમએલએ કોર્ટે અવધેશ રાય હત્યા કેસ પછી નોંધાયેલા ગેંગસ્ટર એક્ટ કેસમાં અને કૃષ્ણાનંદ રાય હત્યા કેસ પછી નોંધાયેલા ગેંગસ્ટર કેસમાં પણ સજા સંભળાવી હતી.બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીને ગાઝીપુરના…
- ઇન્ટરનેશનલ
કતારમાંથી આવ્યા મોટા ન્યૂઝઃ આઠ ભારતીયને ફરમાવી આ સજા
અરબ દેશ કતારમાં આઠ ભારતીયોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ તમામ ભારતીયો પર જાસૂસીનો આરોપ છે. આ તમામ ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારીઓ છે જેમની ગત વર્ષે 2022ના સપ્ટેમ્બરમાં જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે આ…
- સ્પેશિયલ ફિચર્સ
બાળકોને ખારા પાણીથી નવડાવો છો તો પહેલા આ વાંચી લો
પીવા માટે આપણે બધા મીઠું પાણી જ વાપરીયે છીએ, પરંતુ ન્હાવા માટે પાણી કેવું છે તેની વધારે ફીકર આપણે કરતા નથી. હજુ દેશનો એક મોટો ભાગ એવો છે જ્યાં પીવાના પાણીના પણ ફાંફાં હોય છે આથી ન્હાવાનું પાણી કેવું છે…
- નેશનલ
સગા ભાઇને 8 વાર ટ્રેક્ટર નીચે કચડનાર શખ્સે કબૂલ્યો ગુનો, કહ્યું મોટી ભૂલ થઇ..
રાજસ્થાન: ભરતપુરમાં 8 વાર ટ્રેક્ટરથી પોતાના ભાઇને કચડીને મારી નાખનાર દામોદરસિંહ ગુર્જરની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેનું કહેવું છે કે તેણે ઇરાદાપૂર્વક તેના ભાઇને માર્યો નથી. તેનાથી ભૂલ થઇ ગઇ છે. ઝઘડો કર્યા બાદ જ્યારે તેઓ પરત ફરી રહ્યા…
- મહારાષ્ટ્ર
આ કારણે એક જ દિવસમાં કાંદાના ભાવમાં જોવા મળ્યો આટલો જંગી વધારો…
નાશિકઃ નાશિકમાં એક્સ્પોર્ટ ડ્યૂટી લગાવવામાં આવી હોવાને કારણે અમુક સમય માટે નિયંત્રણમાં આવી ગયેલાં કાંદાના ભાવમાં ફરી એક વખત ઉછાળો જોવા મળ્યો છે. બુધવારે એક જ દિવસમાં કાંદાના ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂપિયા 500થી 600નો વધારો જોવા મળ્યો હતો. દેશાંતર્ગત માગણી…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલ VS હમાસઃ ઈઝરાયલમાં આની ડિમાન્ડ વધી ગઈ, લાઈસન્સ માટે આટલી અરજી
રફાહ (ગાઝા પટ્ટી): ઈઝરાયલ અને હમાસની વચ્ચે યુદ્ધ ધીમે ધીમે વકરી રહ્યું છે, પરંતુ તેનો અંત નજીકમાં જોવા મળતો નથી. ઈઝરાયલમાં સાતમી ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઈઝરાયલમાં શસ્ત્રોની ડિમાન્ડમાં વધારો થયો છે.હમાસના હુમલામાં 1,400 લોકો જેટલાના મોત થયા…
- આપણું ગુજરાત
કૉંગ્રેસે તેના આ ત્રણ નેતાઓથી છેટું રાખ્યું કારણ કે…
એક પક્ષમાં ઘણીવાર નેતાઓ અલગ અલગ નિવેદનો આપી દેતા હોય અને તેના લીધે પક્ષના મોવડી મંડળને જવાબ આપવાનું અઘરું બની જતું હોય છે. ત્યારે પક્ષ એ જે તે નેતાનો વ્યક્તિગત મત હોવાનું કહી વાત વાળી લેતો હોય છે. હાલમાં કૉંગ્રેસે…
- આમચી મુંબઈ
ઘાટકોપર સ્ટેશન માટે આવ્યા મોટા સમાચારઃ આ સુવિધા ઊભી કરાશે
મુંબઈ: મધ્ય રેલવે અને મેટ્રો વનના સૌથી વ્યસ્ત ઘાટકોપર સ્ટેશને સૌથી વધુ પ્રવાસીઓની અવરજવર રહે છે, ત્યારે પ્રવાસીઓની સુવિધા માટે પુલ બાંધવા સાથે વધુ એસ્કેલેટર બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા પુલના નિર્માણથી લોકો રેલવેના પાટા ક્રોસ કરવાનું ચલણ ઘટશે,…
- ઇન્ટરનેશનલ
નિજ્જર વિવાદ વચ્ચે કેનેડાના નેતાએ કર્યું ભારતનું સમર્થન
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને ઘરઆંગણે ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન, કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના વડા અને વિપક્ષી નેતા પિયરે પોલીવેરે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે…