-  આપણું ગુજરાત એક પુત્રવધુ પાસેથી મળનારી જમીનની લાલચે સાસુએ બીજી પુત્રવધુને વધેરી નાખીઘણા સામાન્ય લાગતા અકસ્માતોનો ભેદ ઉકેલાય અને તે હત્યા નીકળે ત્યારે ખળભળાટ મચી જતો હોય છે. ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલા કણભા ગામમાં પણ આવી એક ઘટના ઘટી છે જેની હકીકતો જાણે કોઈ ક્રાઈમ શૉ જોઈ રહ્યા હોય તેમ ખૂલી રહી… 
-  સ્પોર્ટસ મારા માટે આ ખાસ છે… હું આજે જે કંઇ છું એ આના કારણે જ છું…: રોહિત શર્માએ કોના માટે કહી આ વાત?મુંબઇ: આયસીસી વનડે વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમે 6 માંથી 6 મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં આગેવાની કરી છે. ભારતના હાલમાં 12 પોઇન્ટ હોવાથી સેમીફાઇનલમાં જગ્યા મેળવવા માટે ભારતને હવે માત્ર એક જીતની જરુર છે. ભારતી આગામી મેચ આવતી કાલે 2 નવેમ્બરના… 
-  સ્પોર્ટસ ચોરી ચોરી, ચૂપકે ચૂપકે! શુભમન-સારા સાથ સાથ, કેમેરો જોતાં જ ગીલે મારી કલ્ટીમુંબઇ: ભારતીય ક્રિકેટ ટીમેનો યુવા સ્ટાર શુભમન ગીલનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. શુભન ગીલને સિચન તેંડુલકરની દિકરી સારા સાથે અફેર હોવાની વાતો વારંવાર થઇ રહી છે. જોકે આ બંનેએ આ બાબતે ક્યારેય જાહેરમાં… 
-  નેશનલ ચાંદ છુપા પ્રદુષણ મે…: સુહાગનોના ઉપવાસ ક્યારે ખોલવા દેશે ખરાબ હવા…આજે દેશભરમાં પરિણિત મહિલાઓ કરવા ચોથનું વ્રત રાખે છે. હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલોને લીધે આ વ્રત માત્ર પંજાબ તે જ ઉત્તર ભારતમાં જ નહીં પણ ઠેર ઠેર ઉત્સાહથી ઉજવવામાં આવે છે. પરિણિત મહિલાઓ આ વ્રત પતિની લાંબી ઉંમર અને… 
-  મહારાષ્ટ્ર મરાઠા આંદોલન બન્યું ઉગ્ર: હાઇવે જામ કરનારા 500 લોકોની ધરપકડ, હિંગોલીના યુવકની આત્મહત્યાપુણે: રાજ્યમાં છેલ્લાં કેટલાંય દિવસોથી મરાઠા અનામત આંદોલન ઉગ્ર સ્વરુપ લઇ રહ્યું છે. જેમાં વધુ એક યુવકે અનામત મુદ્દે આત્મહત્યા કરી હોવાની વિગતો જાણવા મળી છે. જ્યારે મુંબઇ-બેંગલુરુ હાઇવે જામ કરનારા લગભગ 500 આંદોલરકર્તાઓની પુણે પોલીસે ધરપકડ કરી હતી. મરાઠા… 
-  સ્પેશિયલ ફિચર્સ આ ક્રિકેટરે ખરીદ્યું નાલાસોપારામાં ઘર, વિરાર લોકલમાં પ્રવાસ કરવા આપી સ્પેશિયલ ટિપ્સ…મુંબઈ લોકલમાં પ્રવાસ કરવો એટલે કંઈ ખાવાનું કામ નથી અને એમાં પણ વિરાર લોકલમાં પ્રવાસ કરવા માટે તો તમારી પાસે ખાસ ટેલેન્ટ હોવું જોઈએ. અત્યારે આખી દુનિયા પર ક્રિકેટ વર્લ્ડકપ-2023નો ખુમાર છવાયેલો છે અને આ બધા વચ્ચે જ એ ક્રિકેટરે… 
-  ઇન્ટરનેશનલ રશિયામાં એરપોર્ટ પર ઈઝરાયલીઓ પર હુમલોઃ પુતિને કર્યો સૌથી મોટો દાવોમોસ્કોઃ અહીંના એરપોર્ટ પર ઇઝરાયલની ફ્લાઇટનું ઉતરાણ થયા બાદ એક ટોળાએ એરપોર્ટ પર હુમલો કર્યો હતો, જેમાં ૨૦ લોકો ઘાયલ થયા હતા. આ ટોળું તેલ-અવીવથી આવેલી ફ્લાઇ્ટમાં ઇઝરાયલીઓને શોધી રહ્યા હતા. આ મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કરતા કહ્યું… 
-  આમચી મુંબઈ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાંથી આવ્યા સૌથી મોટા સમાચારમુંબઇઃ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનું સ્ટેચ્યૂ બનીને તૈયાર છે. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને સ્ટેડિયમના સચિન તેંડુલકર સ્ટેન્ડ પાસે આ પ્રતિમા સ્થાપિત કરી છે. આ પ્રતિમા સચિનના જીવનના 50 વર્ષ માટે સમર્પિત છે. સચિને આ વર્ષે એપ્રિલમાં પોતાનો 50મો… 
-  આમચી મુંબઈ મરાઠા અનામત આંદોલનને લઈને આજે સર્વપક્ષી બેઠક(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા અનામતની માગણી માટે રાજ્યમાં ચાલી રહેલું આંદોલન હિંસક બની રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં લેતાં બુધવારે સવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા સર્વપક્ષી બેઠક બોલાવવામાં આવી છે.આ બેઠકમાં વિપક્ષી રાજકીય નેતાઓને પરિસ્થિતિને હાથ ધરવા અંગેની… 
 
  
 








