-  નેશનલ નિવૃત્તિના નિવેદન પર વસુધરા રાજેનો યુ-ટર્ન, જાણો શું કહ્યુંરાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેએ રાજનીતિમાંથી નિવૃત્તિ લેવાના નિવેદનથી યુ-ટર્ન લીધો છે. નિવૃત્તિના નિવેદન પર વસુંધરા રાજેએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘આ વાત મજાકમાં કહેવામાં આવી હતી, મેં આ વાત દુષ્યંતની પરિપક્વતાના સંદર્ભમાં કહી હતી. જો હું નિવૃત્ત થઈ… 
-  નેશનલ ઈમાનદાર લોકોની ધરપકડ કરીને ગદ્દારી કરો છોઃ આ રાજ્યના સીએમે કેન્દ્રની કરી ટીકાબિલાસપુર: છત્તીસગઢના બિલાસપુર શહેરમાં જાહેર સભાને સંબોધિત કરતાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ભાજપ (ભારતીય જનતા પાર્ટી) પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યા હતા. આમ આદમી પાર્ટીના અનેક મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે… 
-  સ્પોર્ટસ …તો સેમી ફાઈનલ માટે પાકિસ્તાનના કપરા ચઢાણલખનઊઃ અફઘાનિસ્તાને વન-ડે વર્લ્ડ કપમાં આજે નેધરલેન્ડને સાત વિકેટથી હરાવ્યું. હશમુલ્લાહ શાહિદીની સુકાનીવાળી ટીમે સાત મેચમાં ચાર જીત કરી છે, જેમાં સતત ત્રીજી વખત મેચમાં જીત્યું છે. એની સાથે પોઈન્ટ ટેબલમાં અફઘાનિસ્તાનની ટીમ હવે પાકિસ્તાનથી ઉપર પહોંચી ગઈ છે, જેમાં… 
-  સ્પોર્ટસ ભારત વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં વાપસી કરવાનો ઈંગ્લેન્ડના સુકાનીને આશાવાદનવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ વર્લ્ડ કપ બાદ તેના ડાબા ઘૂંટણની સર્જરી કરાવશે. તે ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં ઓલરાઉન્ડર તરીકે રમવા માંગે છે. આ શ્રેણી આવતા વર્ષની શરૂઆતમાં થવાની છે.સ્ટોક્સ છેલ્લા 18 મહિનાથી ઘૂંટણની લાંબી સમસ્યાથી પરેશાન છે. તે… 
-  આમચી મુંબઈ બે દિવસ મધ્ય રેલવે પર પ્રવાસ કરતાં પહેલાં વિચારજો, નહીંતર…મુંબઈઃ મધ્ય રેલવે પર રેલવે માર્ગ, સિગ્નલ સિસ્ટમ, ઓવરહેડ વાયરનું મેઈન્ટેનન્સ કરવાનું કામ હાથ ધરવામાં આવવાનું હોવાથી શનિવારે અને રવિવાર બ્લોક હાથ ધરવામાં આવશે. મધ્ય રેલવે પર મેઈન લાઈટ અને હાર્બર લાઈન પર શનિવારે નાઈટ બ્લોક અને રવિવારે દિવસે બ્લોક… 
-  આપણું ગુજરાત અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા બોપલમાં ગેંગરેપ અને લૂંટની ઘટનાઅમદાવાદ શહેરમાં પોશ વિસ્તાર ગણાતા બોપલમાં ગેંગરેપ અને લૂંટની ઘટનાથી ચકચાર મચી છે. શહેરમાં સતત ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. પોશ વિસ્તારમાં રહેતા લોકો જાણે ગુનાખોરી માટે સોફ્ટ ટાર્ગેટ હોય તેમ જણાઇ રહ્યું છે.અમદાવાદમાં 2 દિવસ પહેલા એક જ દિવસમાં… 
-  સ્પેશિયલ ફિચર્સ ચાના શોખીનો માટે આવી ગયા મહત્ત્વના સમાચાર…આપણે ત્યાં ચાપ્રેમીઓની કોઈ કમી નથી અને હાલમાં જ કરવામાં આવેલા સંશોધનમાં જે તારણ સામે આવ્યું છે એ ખરેખર ચા પીનારાઓનું લોહી સવાસેર વધી જશે. સંશોધનમાં જાણવા મળેલી માહિતી અનુસાર જો કોઈ 40 વર્ષથી 60 વર્ષ સુધીની ઉંમરમાં ચાનું સેવન… 
-  નેશનલ મહાદેવ એપના પ્રમોટરે કર્યો મોટો દાવો, આ રાજ્યના સીએમને આપ્યા 508 કરોડનવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ તાજેતરમાં ચોંકાવનારો દાવો કર્યો હતો, જેમાં પાંચ કરોડ રુપિયાથી વધુ રોકડની સાથે પકડાયેલ એક કુરિયર એજન્સીએ દાવો કર્યો છે કે મહાદેવ સટ્ટાબાજી એપના પ્રમોટરે છતીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલને 508 કરોડ રુપિયા આપ્યા હતા.છત્તીસગઢ વિધાનસભાની… 
-  ઇન્ટરનેશનલ ભારતે શ્રી લંકાને 15 મિલિયન અમેરિકન ડોલરની કરી મદદ, જાણો શા માટે?કોલંબોઃ ભારતે શ્રીલંકને બે રાષ્ટ્રો વચ્ચે લાંબા સમયથી ચાલતા બૌદ્ધ જોડાણને મજબૂત કરવા માટે ૧૫ મિલિયન અમેરિકન ડોલરની ગ્રાન્ટ ફાળવી છે. આ દ્વિપક્ષીય કરાર પર ગુરુવારે કોલંબોમાં રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાની ત્રિદિવસીય મુલાકાતે રહેલા ભારતના નાણા પ્રધાન સીતારામનની હાજરીમાં રાષ્ટ્રપતિ… 
 
  
 








