- આમચી મુંબઈ
રાજ્યની 27 મહિલા હોસ્ટેલ થશે CCTV કેમેરાથી સજ્જ: મહિલા સુરક્ષા માટેના પગલા લેવાશે….
મુંબઇ: દક્ષિણ મુંબઇની સરકારી હોસ્ટેલમાં બળાત્કાર અને હત્યાના બનાવના પાંચ મહિના બાદ રાજ્ય સરકાર દ્વારા મહારાષ્ટ્રની 27 સરકારી હોસ્ટેલમાં CCTV કેમેરા લગાવવા માટે પરવાનગી આપી છે. આ કામ માટે રાજ્ય સરકાર દ્વારા 3.85 કરોડનું ફંડ મંજૂર કરવામાં આવ્યું છે. આ…
- આમચી મુંબઈ
…. તો દક્ષિણ મુંબઈની સૌથી જૂની માર્કેટને ખસેડવાની ફરજ પડશે, જાણો છો શું છે કારણ?
મુંબઇ: ભાયખલામાં આવેલ બ્રિટિશકાલીન રેલવે ફ્લાયઓવરને નજીકનો નવો ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું કામ મહારાષ્ટ્ર રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (મહારેલ) અને મુંબઇ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ બ્રિજના બાંધકામમાં વચ્ચે આવનાર સંત ગાડગે મહારાજ શાકભાજી માર્કેટમાં આવેલ ફળ બજાર હટાવવાનો…
- નેશનલ
દિલ્હીમાં પ્રદૂષણે મૂકી માઝા, સરકારે લીધો આ નિર્ણય
નવી દિલ્હીઃ દિલ્હીમાં વધતા પ્રદૂષણ મુદ્દે દિલ્હી સરકારે રાજ્યની તમામ પ્રાઈમરી સરકારી અને ખાનગી સ્કૂલ બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યા પછી દિલ્હી-એનસીઆરમાં ઈમર્જન્સી સર્વિસીસ, સરકારી નિર્માણ કાર્યો અને અન્ય મહત્ત્વના કામકાજના…
- આમચી મુંબઈ
ઘોડબંદર રોડ પર અવરજવર કરનારા ભારે વાહનો માટે આવી મોટી એલર્ટ
થાણે: ઘોડબંદરમાં આનંદનગર અને કાસરવડવલી વચ્ચે મેટ્રો લાઇનના નિર્માણ માટે ગર્ડરો નાખવામાં આવી રહ્યા છે. આ માટે થાણે ટ્રાફિક પોલીસે ૨૮ નવેમ્બર સુધી ઘોડબંદર માર્ગ પર ભારે વાહનો માટે મધ્યરાત્રિના પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો છે. અહીંના વાહનો કપૂરબાવાડીથી ભિવંડી થઈને…
- સ્પોર્ટસ
IND vs SL: વિરાટ કોહલીએ આ ક્રિકેટરનો પણ રેકોર્ડ તોડ્યો
મુંબઇ: અહીંની વર્લ્ડ કપની મેચમાં ભારતની શાનદાર જીત સાથે અનેક નવા રેકોર્ડનું નિર્માણ થયું છે. ભારતના ઓપનર બેટર વિરાટ કોહલીએ સદી ચૂકી ગયો હતો, પરંતુ વ્યક્તિગત સ્કોરમાં નવી સિદ્ધિ બનાવી હતી. શ્રી લંકા સામેની આજની મેચમાં 34 રન પૂરા કરવાની…
- સ્પેશિયલ ફિચર્સ
WhatsApp એ સપ્ટેમ્બરમાં 71.1 લાખ ભારતીયોના એકાઉન્ટ કર્યા બેન
નવી દિલ્હી: WhatsApp એ આઇટીના નિયમોનું પાલન કરતાં સપ્ટેમ્બરમાં 71.1 લાખ ભારતીયોના એકાઉન્ટ બેન કર્યા છે. જાણીતી મેસેન્જર એપ દ્વારા જાહેર કરવામાં આવેલ માસિક રિપોર્ટ મુજબ આમાંથી 25.7 લાખ એકાઉન્ટને યુઝર્સ દ્વારા રિપોર્ટ કરતાં પહેલાં જ સક્રિય રીતે બેન કરવામાં…
- આમચી મુંબઈ
ભારતીય દાનવીરો વર્ષે આટલું કરે છે દાન: આખા દેશમાં મુંબઇ અવ્વલ
મુંબઇ: પરોપકાર કરવામાં ભારતના ઉદ્યોગપતીઓ ક્યારેય પાછા પડતાં નથી. ભારતીય દાનવીરોની વાત કરીએ તો વર્ષ 2022-23માં દેશના 199 લોકોએ 8,445 કરોડનું દાન કર્યું છે. જે પાછલાં વર્ષની સરખામણીમાં 59 ટકા વધુ છે. ઉલ્લેખનીય છે કે આખા દેશના દાનવીરોમાં આ વર્ષે…
- આપણું ગુજરાત
મુંબઈમાં રેલવેના ચાલી રહેલા કામને લીધે આ ટ્રેનોને પણ અસર
પશ્ચિમ રેલ્વેના મુંબઈ ઉપનગરીય વિભાગ પર ખાર અને ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઇનના નિર્માણ કાર્યને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક શોર્ટ ટર્મિનેટ અથવા શોર્ટ ઓરિજિનેટેડ કરવામા આવી છે. જો તમે આ ટ્રેનોમાં પ્રવાસ કરવાના હોવ તો કાસ વાંચજો. મુંબઈના ખાર-ગોરંગાંવમાં…