- નેશનલ
કરવા ચોથના દિવસે પત્નીએ જ આપ્યું પતિને એવું ‘સરપ્રાઈઝ’ કે…
આજે દેશભરમાં સુહાગણ મહિલાઓ ઉપવાસ કરીને પતિની લાંબી ઉંમરની કામના કરે છે, પરંતુ આજે આપણે અહીં એક એવી ઘટના વિશે વાત કરીશું કે જેમાં કરવા ચોથના દિવસે જ પત્નીએ પતિને સરપ્રાઈઝ આપ્યું હતું અને આ સરપ્રાઈઝને કારણે મહિલાનો પતિ આઘાતમાં…
- સ્પોર્ટસ
આખરે જાહેર થઈ ગયું જ વર્લ્ડકપ વિજેતાનું નામ… જાણી લો કોણ છે વિજેતા…
હાલમાં જ્યાં જુઓ ત્યાં ક્રિકેટપ્રેમીઓ પર વર્લ્ડ કપનો ફિવર છવાયેલો છે અને લોકોમાં એ વાતની ઉત્સુક્તા જોવા મળી રહી છે કે આખરે કઈ ટીમ આ કપ પોતાના દેશ લઈ જશે. પરંતુ આપણે તો એવું ઈચ્છી રહ્યા છીએ કે ભારત જ…
- નેશનલ
વિધાનસભા ચૂંટણીઃ એમપીમાંથી પકડાઈ આટલા કરોડની રોકડ, દારૂ અને જ્વેલરી જપ્ત
ભોપાલ: મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે દરેક પક્ષો પોતાના મતવિસ્તારને મજબૂત કરવાના ભાગરુપે શામ-દંડની નીતિ અપનાવી રહ્યા છે, ત્યારે નવમી ઓક્ટોબરે આદર્શ આચારસંહિતા લાગુ થઈ ત્યારથી સંબંધિત એજન્સીઓએ પચીસ કરોડ રૂપિયાથી વધુની રોકડ ઉપરાંત દારૂ, ડ્રગ્સ, જ્વેલરી અને…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરે જૂથે રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, મરાઠા આરક્ષણ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા અનામતનો મુદ્દો અત્યારે રાજ્યમાં જ્વલંત બની રહ્યો છે ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના સંસદસભ્ય વિનાયક રાઉતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને સંસદનું વિશેષ અધિવેશન બોલાવવાની માગણી કરી છે.આ પત્રમાં મરાઠા અને ધનગર આરક્ષણના મુદ્દે સંસદનું વિશેષ અધિવેશન…
- આમચી મુંબઈ
સર્વપક્ષી બેઠકની અપીલ બાદ પણ જરાંગે ભૂખ હડતાળ પર મક્કમ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠા અનામત અંગે નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે અને કેટલીક કાયદેસર બાબતોની પૂર્તતા કરવા માટે સરકારને થોડો સમય જોઈએ છે આ બાબતને ધ્યાનમાં રાખીને જરાંગે પાટીલે પોતાની ભૂખ હડતાળ છોડી દેવી જોઈએ એવો…
- આમચી મુંબઈ
મરાઠા આરક્ષણઃ બારશી તાલુકાના ચાર યુવકોએ ભર્યું આ પગલું
સોલાપુર: સોલાપુર જિલ્લામાં મરાઠા આરક્ષણ આંદોલનનો મુદ્દો હજુ વકરી રહ્યો છે ત્યારે બારશી તાલુકાના દેવગાંવ ખાતે મરાઠા આરક્ષણની માંગણી માટે ચાર લોકોએ ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.સોલાપુરના બનાવ મુદ્દે પોલીસ સૂત્રોએ ખુલાસો કર્યો છે કે પંઢરપુર તાલુકાના તારાપુર…
- નેશનલ
I.N.D.I.A અલાયન્સનો વડા પ્રધાનપદનો ચહેરો કોણઃ જાણો મલ્લિકાર્જૂને શું કહ્યું
દિલ્હી: લોકસભાની ચૂંટણીને છ મહિના જેટલો જ સમય બચ્યો છે. હાલમાં તમામ રાજકીય પક્ષો પાંચ રાજ્યોની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે, પરંતુ તે બાદ લોકસભાની ચૂંટણીની તૈયારી માટે સમય ઓછો છે તે સૌ કોઈ જાણે છે. ત્યારે છત્તીસગઢ ચૂંટણી પ્રચાર…