- નેશનલ

ત્રણ માળના ભવ્ય રામમંદિરમાં ક્યાં બિરાજશે રામલલા, જાણો હકીકત?
અયોધ્યા: 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જેમ જેમ 22 જાન્યુઆરીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રામ મંદિરના સ્વરૂપની માહિતી સામે આવી રહી છે. રામ મંદિર વિશે અત્યાર સુધી…
- આપણું ગુજરાત

કેવો હોશિયાર! દારૂની ડિલિવરી માટે બુટલેગરે ખાસ એપ બનાવી, ઓનલાઇન ઓર્ડરથી લાખોની કરી કમાણી
અમદાવાદ: ગુજરાતમાં બુટલેગરો દારૂની હેરફેર કરવા માટે અવનવા કિમીયા અજમાવતા જોવા મળે છે ત્યારે અમદાવાદના એક બુટલેગરે લોકો માટે ઓનલાઇન દારૂ મંગાવવાની ‘વિશેષ સુવિધા’ ઉપલબ્ધ કરાવી હતી.પીસીબી અધિકારીને શહેરના વાડજ વિસ્તારમાં એક કરિયાણાની દુકાનમાં દારૂનો જથ્થો સંતાડેલો હોવાની મળેલી બાતમી…
- નેશનલ

…અને દિલ્હીમાં લોકો અચાનક સોમવારે ઘર-ઓફિસમાંથી રસ્તા પર આવ્યા?
નવી દિલ્હીઃ દેશના પાટનગર દિલ્હી એનસીઆરમાં સોમવારે સાંજે ભૂકંપના તીવ્ર આંચકાઓ અનુભવાયા હતા અને આ આંચકાઓને પગલે લોકો ઓફિસ અને ઘરમાંથી બહાર રસ્તા પર આવી ગયા હતા. દિલ્હીની સાથે સાથે ઉત્તર પ્રદેશમાં પણ આ આંચકા અનુભવાયા હતા અને ભૂકંપનું એપિસેન્ટર…
- સ્પોર્ટસ

વાનખેડે પછી ઈડન ગાર્ડનમાં શું કર્યું કિંગ કોહલીએ…
કોલકાતાઃ ભારત અને દક્ષિણ આફ્રિકાની વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના જન્મદિવસ યાદગાર રહી ગયો, જેમાં જન્મદિવસની દુનિયાભરની સેલિબ્રિટીઝે તેને શુભેચ્છાઓ આપી હતી. આજની દક્ષિણ આફ્રિકાની મેચમાં સ્ટાર બેટર રોહિત શર્મા અને શુભમન ગિલ આક્રમક રમવામાં નિષ્ફળ રહ્યા…
- નેશનલ

તેલંગણાના પ્રધાનના પોલીસ એસ્કોર્ટના ઈન્ચાર્જે ભર્યું આ પગલું
હૈદરાબાદઃ ત્રણ રાજ્યની વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે, ત્યારે પ્રચારપ્રસાર માટે આ રાજયોમાં હિલચાલ વધી રહી છે. તેલંગણા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે, ત્યારે આજે તેલંગણામાંથી મોટા સમાચાર જાણવા મળ્યા હતા. તેલંગાણાના શિક્ષણ પ્રધાનના એસ્કોર્ટ ઈન્ચાર્જ તરીકે કામ…
- સ્પોર્ટસ

વેસ્ટ ઇન્ડિઝની ટીમમાંથી આવ્યા બેડ ન્યૂઝઃ આ બોલરે કરી મોટી જાહેરાત
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના સ્પિનર સુનીલ નરેને 5 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. નરેને વેસ્ટ ઈન્ડિઝ માટે 65 વન-ડે, 51 ટી-20 અને 6 ટેસ્ટ મેચ રમી અને તમામ ફોર્મેટમાં કુલ 165 વિકેટ લીધી હતી.35 વર્ષીય ખેલાડી વેસ્ટ ઈન્ડિઝની…
- આમચી મુંબઈ

વિદ્યાવિહારમાં ગર્ડર લોન્ચ કરવા મુદ્દે આવ્યા મોટા સમાચાર
મુંબઈઃ મધ્ય રેલવેમાં વિદ્યાવિહાર સ્ટેશન નજીકના રોડઓવર બ્રિજ (આરઓબી)ના કામકાજ માટે નિર્ધારિત બ્લોકમાં સફળતાપૂર્વક ગર્ડર લોન્ચ કરવામાં આવ્યું હોવાનું પ્રશાસને જણાવ્યું હતું. મહાનગરપાલિકાના નાગરિક પુલ વિભાગે વિંચ મશીનનો ઉપયોગ કરી વિદ્યાવિહાર સ્ટેશન પરના રોડઓવર બ્રિજના નિર્માણ માટે બીજું ગર્ડર સફળતાપૂર્વક…









