- નેશનલ
‘ગુજરાતીઓ ઠગ હોય છે’: તેજસ્વી યાદવે માનહાનિ કેસમાં સુપ્રીમનું લીધું શરણ
અમદાવાદ: બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે ‘ગુજરાતીઓ ઠગ હોય છે’ તેવી કથિત ટિપ્પણીના મામલે તેમની સામે થયેલો માનહાનિનો કેસ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરાવવા અરજી આપી હતી. જેની સુનાવણી 6 નવેમ્બરે યોજાય તેવી શક્યતા છે.તેજસ્વી યાદવે અમદાવાદમાં એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડીજે…
- સ્પોર્ટસ
Eng vs Aus: પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન જાળવી રાખવા ઓસ્ટ્રેલિયાના જીવ પર આવશે ….
અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડકપ 2023ની ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે 36મી મેચમાં રમાઈ રહી છે અને આ મેચમાં ઈંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયા 286 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા આજે પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે મરણિયો પ્રયાસ કરશે, એવી શંકા વ્યક્ત કરાઈ…
- ટોપ ન્યૂઝ
આખરે એ બાળકીને આપેલું વચન પૂરું કર્યું પીએમ મોદીએ…
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમની રેલીએ પહોંચેલી એ બાળકીને પત્ર લખીને પોતે આપેલું વચન પૂરું કર્યું છે. વાત જાણે એમ છે કે કાંકેર ખાતેની પીએમ મોદીની રેલીમાં આ બાળકી પીએમ મોદીનો સ્કેચ લઈને પહોંચી હતી. બાળકીનો પોતાના માટેનો…
- નેશનલ
ISRO ચીફની આત્મકથામાં મોટો ખુલાસો, કે.સિવન પર ગંભીર આક્ષેપ..ચંદ્રયાન-2ની નિષ્ફળતાના કારણોએ ઉભો કર્યો વિવાદ
ISROને લઇને એક ગંભીર સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ભારતના કેટલાક મીડિયા અહેવાલો મુજબ ISRO પ્રમુખ ડો. એસ સોમનાથે તેમના પુસ્તકમાં પૂર્વ ઇસરો ચીફ કે.સિવન પર ગંભીર આરોપ લગાવ્યા છે જેમાં સોમનાથે જણાવ્યું હતું કે તેઓ ઇસરો ચીફ ન બને…
- આમચી મુંબઈ
જબરો નીકળ્યો આ જમાઈ, પત્નીને પાછી લાવવા કરી આવી હરકત…
કલ્યાણ: પતિ-પત્ની વચ્ચે અનેક વખત જઘડા થતાં હોય છે અને ઘણી વાર આ જઘડા અજબ ગજબ ઘટનાનું રૂપ લઈ લે છે. આવોજ એક વિચિત્ર બનાવ કલ્યાણમાં બન્યો હતો. તો થયું એમ કે પતિ સાથે ઝઘડો કરી પત્ની પોતાના પિયરે જતી…
- નેશનલ
નિવૃત્તિના નિવેદન પર વસુધરા રાજેનો યુ-ટર્ન, જાણો શું કહ્યું
રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેએ રાજનીતિમાંથી નિવૃત્તિ લેવાના નિવેદનથી યુ-ટર્ન લીધો છે. નિવૃત્તિના નિવેદન પર વસુંધરા રાજેએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘આ વાત મજાકમાં કહેવામાં આવી હતી, મેં આ વાત દુષ્યંતની પરિપક્વતાના સંદર્ભમાં કહી હતી. જો હું નિવૃત્ત થઈ…
- નેશનલ
ઈમાનદાર લોકોની ધરપકડ કરીને ગદ્દારી કરો છોઃ આ રાજ્યના સીએમે કેન્દ્રની કરી ટીકા
બિલાસપુર: છત્તીસગઢના બિલાસપુર શહેરમાં જાહેર સભાને સંબોધિત કરતાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ભાજપ (ભારતીય જનતા પાર્ટી) પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યા હતા. આમ આદમી પાર્ટીના અનેક મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે…
- સ્પોર્ટસ
…તો સેમી ફાઈનલ માટે પાકિસ્તાનના કપરા ચઢાણ
લખનઊઃ અફઘાનિસ્તાને વન-ડે વર્લ્ડ કપમાં આજે નેધરલેન્ડને સાત વિકેટથી હરાવ્યું. હશમુલ્લાહ શાહિદીની સુકાનીવાળી ટીમે સાત મેચમાં ચાર જીત કરી છે, જેમાં સતત ત્રીજી વખત મેચમાં જીત્યું છે. એની સાથે પોઈન્ટ ટેબલમાં અફઘાનિસ્તાનની ટીમ હવે પાકિસ્તાનથી ઉપર પહોંચી ગઈ છે, જેમાં…
- સ્પોર્ટસ
ભારત વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં વાપસી કરવાનો ઈંગ્લેન્ડના સુકાનીને આશાવાદ
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ વર્લ્ડ કપ બાદ તેના ડાબા ઘૂંટણની સર્જરી કરાવશે. તે ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં ઓલરાઉન્ડર તરીકે રમવા માંગે છે. આ શ્રેણી આવતા વર્ષની શરૂઆતમાં થવાની છે.સ્ટોક્સ છેલ્લા 18 મહિનાથી ઘૂંટણની લાંબી સમસ્યાથી પરેશાન છે. તે…