-  આમચી મુંબઈ વાયુ પ્રદૂષણને કારણે હવે આ ઉદ્યોગ પર પણ તોળાઈ રહી છે તલવાર…મુંબઈ: મુંબઈમાં વધતાં પ્રદૂષણને નિયંત્રમાં લાવવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ઉપાયયોજના હાથ ધરવામાં આવી રહી છે અને તેમ છતાં મુંબઈમાં હવાની ગુણવત્તા દિવસે દિવસે કથળી રહી છે. આ જ અનુસંધાનમાં અનેક જગ્યાએ ચાલી રહેલાં બાંધકામ પર પણ પ્રતિબંધ… 
-  નેશનલ ભારતના સૈન્યની તાકાત વધારશે આ ફાઈટર હેલિકોપ્ટર…ભારત સરકાર દ્વારા પોતાની સૈન્યની તાકાત વધારવા માટે દર થોડા સમયે ચોક્કસ અને મહત્ત્વના ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આ જ અંતર્ગત ભારતીય સેના હવે પોતાના કાફલામાં સૌથી ખતરનાક અને એટેક હેલિકોપ્ટર સામેલ કરવા જઈ રહી છે. દુશ્મનોને ધૂળ ચટાડવા… 
-  આમચી મુંબઈ શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ પદેથી આદેશ બાંદેકરના નામ પર પૂર્ણ વિરામ: હવે આ નેતાને મળ્યો મોકોમુંબઇ: મુંબઇના પ્રભાદેવીમાં આવેલ શ્રી સિદ્ધીવિનાયક ગણપતી મંદિર ટ્રસ્ટ વ્યવસ્થાપન સમિતીમાં છેલ્લાં અનેક વર્ષોથી અધ્યક્ષ પદ પર કાર્યરત છે. દેશ પર, રાજ્ય પર અને મુંબઇ પર આવેલ અનેક સંકટોના સમયે ટ્રસ્ટ દ્વારા ખૂલ્લા હાથે મદદ કરવામાં આવી છે. જોકે હવે… 
-  નેશનલ લોહિયાળ બન્યું છત્તીસગઢની ચૂંટણીનું મતદાનરાયપુરઃ છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. એવામાં અહીંના કાંકેર જિલ્લાના બાંદે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓ અને BSF અને DRG ટીમ વચ્ચે એન્કાઉન્ટર થયું હોવાના સમાચાર આવ્યા છે. કાંકેરમાં ફાયરિંગમાં નક્સલવાદીઓએ એકે-47 રાઈફલનો પણ ઉપયોગ કર્યો હતો.… 
-  સ્પોર્ટસ World Cup 2023: બાંગ્લાદેશે શ્રી લંકાને વર્લ્ડ કપમાંથી બહાર કર્યું, ત્રણ વિકેટથી જીત્યુંનવી દિલ્હીઃ અહીંના અરુણ જેટલી સ્ટેડિયમમાં શ્રી લંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચરિથ અસલંકાની સદીની મદદથી શ્રી લંકાએ બાંગ્લાદેશ સામે 279 રન કર્યા હતા. બાંગ્લાદેશની ટીમે મજબૂત બેટિંગ કરીને 41 ઓવરમાં ત્રણ… 
-  નેશનલ ઈડીએ પંજાબમાં આપના વિધાનસભ્યની કરી ધરપકડ, જાણો શું છે મામલો?અમરગઢઃ પંજાબમાં આમ આદમી પાર્ટી (આપ)ની મુશ્કેલીમાં વધારો થયો છે, જેમાં જાહેરસભામાંથી આપના વિધાનસભ્યની ઈડીએ ધરપકડ કરી હતી. બેંક ફ્રોડ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં વિધાનસભ્ય જસવંત સિંહ ગજ્જન માજરાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.માલેરકોટલામાં યોજાયેલી… 
-  નેશનલ મની લોન્ડરિંગ કેસઃ સત્યેન્દ્ર જૈનના વચગાળાના જામીન મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશનવી દિલ્લી: મની લોન્ડરિંગ કેસમાં વચગાળાના જામીન પર જેલની બહાર આવેલા આમ આદમી પાર્ટી (આપ)ના નેતા સત્યેન્દ્ર જૈનના નિયમિત જામીન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે 24 નવેમ્બર સુધી વચગાળાના જામીન ચાલુ રાખવાનો આદેશ કર્યો છે. જામીનની… 
 
  
 








