- નેશનલ
લોહિયાળ બન્યું છત્તીસગઢની ચૂંટણીનું મતદાન
રાયપુરઃ છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. એવામાં અહીંના કાંકેર જિલ્લાના બાંદે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓ અને BSF અને DRG ટીમ વચ્ચે એન્કાઉન્ટર થયું હોવાના સમાચાર આવ્યા છે. કાંકેરમાં ફાયરિંગમાં નક્સલવાદીઓએ એકે-47 રાઈફલનો પણ ઉપયોગ કર્યો હતો.…
- સ્પોર્ટસ
World Cup 2023: બાંગ્લાદેશે શ્રી લંકાને વર્લ્ડ કપમાંથી બહાર કર્યું, ત્રણ વિકેટથી જીત્યું
નવી દિલ્હીઃ અહીંના અરુણ જેટલી સ્ટેડિયમમાં શ્રી લંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચરિથ અસલંકાની સદીની મદદથી શ્રી લંકાએ બાંગ્લાદેશ સામે 279 રન કર્યા હતા. બાંગ્લાદેશની ટીમે મજબૂત બેટિંગ કરીને 41 ઓવરમાં ત્રણ…
- નેશનલ
ઈડીએ પંજાબમાં આપના વિધાનસભ્યની કરી ધરપકડ, જાણો શું છે મામલો?
અમરગઢઃ પંજાબમાં આમ આદમી પાર્ટી (આપ)ની મુશ્કેલીમાં વધારો થયો છે, જેમાં જાહેરસભામાંથી આપના વિધાનસભ્યની ઈડીએ ધરપકડ કરી હતી. બેંક ફ્રોડ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં વિધાનસભ્ય જસવંત સિંહ ગજ્જન માજરાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.માલેરકોટલામાં યોજાયેલી…
- નેશનલ
મની લોન્ડરિંગ કેસઃ સત્યેન્દ્ર જૈનના વચગાળાના જામીન મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ
નવી દિલ્લી: મની લોન્ડરિંગ કેસમાં વચગાળાના જામીન પર જેલની બહાર આવેલા આમ આદમી પાર્ટી (આપ)ના નેતા સત્યેન્દ્ર જૈનના નિયમિત જામીન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે 24 નવેમ્બર સુધી વચગાળાના જામીન ચાલુ રાખવાનો આદેશ કર્યો છે. જામીનની…
- સ્પોર્ટસ
‘ટાઈમઆઉટ’નો ભોગ બનેલા ક્રિકેટરની ‘આ’ હરકતને કારણે થઈ શકે કાર્યવાહી
નવી દિલ્હીઃ ભારતના ઘરઆંગણે રમાઈ રહેલા આઈસીસી ક્રિકેટના વન-ડે ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસની સૌથી મોટી ઘટના બની હતી. શ્રી લંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં શ્રી લંકાના અનુભવી બેટર એન્જેલો મેથ્યુસને ટાઈમ આઉટ આપ્યા પછી તેને મેદાનમાં ગુસ્સામાં આવી જઈને હેલ્મેટ…
- નેશનલ
ઉત્તર પ્રદેશ એટીએસની મોટી કાર્યવાહીઃ અલીગઢમાંથી આતંકવાદીની કરી ધરપકડ
લખનઊઃ ઉત્તર પ્રદેશ એટીએસએ અલીગઢમાંથી આઇએસઆઇએસ સાથે સંકળાયેલા બે સ્વ-કટ્ટરવાદી આતંકવાદીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી પ્રતિબંધિત સાહિત્ય જપ્ત કર્યું છે.એટીએસને બાતમી મળી હતી કે આઇએસઆઇએસથી પ્રભાવિત કેટલાક કટ્ટરપંથી લોકો રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓમાં સામેલ હતા અને તેમના આકાઓના ઇશારે સમાન…
- નેશનલ
… તો વર્ક ફ્રોમ જેલ કરશે સીએમ કેજરીવાલ, જાણો કોણે કહ્યું આવું?
નવી દિલ્હીઃ નવી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને દિલ્હી લીકર પોલિસીમાં ઈડી દ્વારા બીજી નવેમ્બરના હાજર થવાની નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ કેજરીવાલ હાજર નહોતા રહ્યા. એક રેલીમાં કેજરીવાલ કહી ચૂક્યા છે કે તેમને દરરોજ ધરપકડ કરવાની ધમકી આપવામાં આવે…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે પીએમ મોદીની મોટી પહેલ, ઇરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત
નવી દિલ્હી: પીએમ મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસી સાથે સોમવારે ઇઝરાયલ અને હમાસના જંગને મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે મિડલ ઇસ્ટમાં કપરા સંજોગો, યુદ્ધને કારણે પેદા થયેલી સ્થિતિ પર ચર્ચા કરી. સોશિયલ મીડિયા સાઇટ X પર પીએમ મોદીએ આ અંગે…
- નેશનલ
ત્રણ માળના ભવ્ય રામમંદિરમાં ક્યાં બિરાજશે રામલલા, જાણો હકીકત?
અયોધ્યા: 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જેમ જેમ 22 જાન્યુઆરીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રામ મંદિરના સ્વરૂપની માહિતી સામે આવી રહી છે. રામ મંદિર વિશે અત્યાર સુધી…