- નેશનલ
ભીડના કારણે ટ્રેન છૂટી જાય તો શું રેલવે ટિકીટના પૈસાનું રિફંડ આપશે?
દિવાળી-નવું વર્ષ, છઠ પૂજા સહિતના તહેવારોને પગલે ટ્રેન-બસમાં લોકોનો ભારે ધસારો જોવા મળતો હોય છે. ભારે ભીડને કારણે અનેકવાર એવું થાય છે કે પેસેન્જર ટ્રેનમાં ચડી શકતો નથી અને તેની ટ્રેન છુટી જાય છે. આવા સંજોગોમાં જો મુસાફરો ઇચ્છે તો…
- સ્પેશિયલ ફિચર્સ
ડિવાઈડર પર કેમ ઉગાડવામાં આવે છે છોડ કે ઝાડ? 100 ટકા નહીં જાણતા હોવ આનું કારણ…
આપણામાંથી ઘણા લોકો દરરોજ કોઈને કોઈ કારણસર બાય રોડ ટ્રાવેલ કરતાં જ હોય છે અને આ રીતે પ્રવાસ કરતી વખતે ક્યારે રસ્તાની કે હાઈવેની આસપાસ નજર ફેરવી છે? જો આ સવાલનો જવાબ હામાં છે તો તમે એ વાત પણ નોટિસ…
- નેશનલ
100 કલાક પછી ઉતરકાશીમાંથી મળ્યા રાહતના સમાચાર, ફસાયેલા મજૂરોનો થયો સંપર્ક
ઉત્તરાખંડ: ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલનો ભાગ ધસી પડતા અંદાજે 40 જેટલા શ્રમિકો ફસાયા છે. આ ઘટનાને 100 કલાકથી પણ વધુ સમય વીતી ગયો છતાં પણ શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી સતત ચાલું છે. ગુરુવારે મોડી રાત્રે રેસ્ક્યુ ઓપરેશનને મોટી સફળતા મળી હતી.…
- નેશનલ
નૂંહ જિલ્લામાં મહિલાઓ પર પથ્થરમારો કરતાં વાતાવરણ તંગ
નૂંહ: હરિયાણાના નૂંહ જિલ્લામાં ફરી એકવાર હોબાળો થયો હતો. ગુરુવારે સાંજે 7.30ના સમયે મદરેસાના કેટલાક અસામાજિક તત્વોએ કુવા પર પૂજા કરવા જઈ રહેલી મહિલાઓ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં ઘણી આઠ જેટલી મહિલાઓ ઘાયલ થઈ છે. જેમને સારવાર માટે…
- સ્પોર્ટસ
સચિનનો રેકોર્ડ તોડતી વખતે વિરાટના હાથમાં હતો આ ખાસ બેન્ડ, જાણી લો ખાસિયતો
વર્લ્ડ કપ સેમીફાઇનલ દરમિયાન જ્યારે વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો તે સમયે તેના હાથ પર રહેલા એક ખાસ બેન્ડે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વર્લ્ડકપની મોટાભાગની મેચોમાં વિરાટે સતત આ બેન્ડ તેના કાંડા પર પહેરી રાખ્યું હતું. સૂર્યકુમાર, સિરાજ, શ્રેયસ…
- આમચી મુંબઈ
બસના ભાડાં વધાર્યા પછી પણ એસટીએ પ્રાપ્ત કરી વિક્રમી આવક
મુંબઈઃ દેશભરમાં તહેવારોની સિઝન ચાલી રહી છે ત્યારે આ વર્ષે પણ દિવાળીના વેકેશન દરમિયાન રાજ્ય પરિવહન નિગમ (એસટી) બસ સેવાના પ્રવાસીઓની અવરજવરની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો, તેનાથી વિક્રમી આવક પ્રાપ્ત કરી હતી.દિવાળી દરમિયાન એસટી પ્રશાસન દ્વારા બસના ભાડાં વધાર્યા…
- આપણું ગુજરાત
રવિવારે અલગ હશે અમદાવાદની રોનકઃ પીએમથી લઈને અદાણી-અંબાણી પણ આવશે…
અમદાવાદઃ અમદાવાદ અને અમદાવાદીઓ વર્લ્ડકપ-2023ની ફાઈનલ માટે એકદમ તૈયાર છે અને રવિવારે એટલે કે 19મી નવેમ્બરના ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ રમાવશે અને મજાની વાત તો એ છે કે આ મેચ જોવા માટે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ હાજર રહેશે એ…
- નેશનલ
મધ્ય રેલવે પર પ્રવાસ બનશે એકદમ સુસાટ… આ છે કારણ…
મુંબઈઃ મધ્ય રેલવેના ઈગતપુરી-ભુસાવળ-બડનેરા ડિવિઝનમાં ટ્રેનોની સ્પીડ વધારવા માટે રેલવે ટ્રેકનું એક્સ્ટેન્શન, ઓવરહેડ વાયર સિસ્ટમનું મેઈન્ટેનન્સ, સિગ્નલ અને બીજી ટેક્નિકલ વર્કની સાથે સાથે જ મૂળભૂત સુવિધાઓ ઊભી કરવાનું કામ હાલમાં જ પૂરું કરવામાં આવ્યું છે. જેને કારણે છત્રપતિ શિવાજી મહારાજ…
- સ્પેશિયલ ફિચર્સ
જવાહરલાલ નહેરુના આ નિર્ણયે બદલી નાખ્યું ભારતીય ક્રિકેટ ટીમનું નસીબ…
નવી દિલ્હીઃ લગભગ 12 વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમ ફરી એકવાર વર્લ્ડ કપ જીતવા જઈ રહી છે. 19 નવેમ્બરે યોજાનાર વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ જીતે તો ભારત ત્રીજી વખત વર્લ્ડ કપ જીતી જશે. પરંતુ એક સમય એવો પણ હતો…
- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની ફાઈનલમાં, રવિવારે ભારત સામે ટક્કર
કોલકત્તાઃ આઈસીસી વન-ડે વર્લ્ડ કપની બીજી સેમી ફાઈનલ મેચ આજે અહીંના ઈડન ગાર્ડન ખાતે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાએ બેટિંગ લઈને 212 રનનો સામાન્ય સ્કોર કરીને પહેલાથી પાણીમાં બેસી ગયું હતું.213 રનનો સ્કોર અચીવ…