- નેશનલ
રાહુલ ગાંધી સામે માનહાનિ કેસ કરનારા વિધાનસભ્યને ભાજપે સોંપી સૌથી મોટી જવાબદારી
નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્વે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, જ્યારે રાજ્યમાં મતદાન પણ કરવામાં આવ્યું છે. જોકે, 2024માં લોકસભાની ચૂંટણી યોજવામાં આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ચૂંટણીને ધ્યાનમાં…
- નેશનલ
હરિયાણામાં હાઈ કોર્ટે ખાનગી નોકરીઓમાં રહેવાસીઓને 75 ટકા અનામતનો કાયદો રદ કર્યો
નવી દિલ્લી: હરિયાણામાં રાજ્યના રહેવાસીઓ માટે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 75 ટકા ફરજિયાત અનામત આપવાનો વિવાદાસ્પદ કાયદો પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે અને કોર્ટે તેને ગેરબંધારણીય જાહેર કર્યો છે.હરિયાણા સ્ટેટ એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડિડેટ્સ એક્ટ હેઠળ…
- નેશનલ
રાજસ્થાનની વિધાનસભા પર છે ભૂત-પ્રેતનો સાયો, આ છે કારણ…
જયપુરઃ રાજસ્થાન વિધાનસભા પર શેતાની સાયો છે અને એવું કહેવાય છે કે રાજસ્થાન વિધાનસભાનું ભૂત-પ્રેત સાથે કનેક્શન છે. આવી માન્યતા પાછળનું કારણ એવું છે કે અહીંયા ક્યારેય 200 વિધાનસભ્યો એક સાથે ગૃહમાં બેસી શકતા નથી. આવો દાવો એટલા માટે કરાઈ…
- સ્પોર્ટસ
અંતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે નવા ચીફ સિલેક્ટરની કરી નિમણૂક
લાહોર: આઈસીસી વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ધબડકા પછી એક પછી એક લોકોએ રાજીનામું આપ્યું હતું, જેમાં આજે પીસીબી (પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ)એ ચીફ સિલેક્ટરની વરણી કરી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભૂતપૂર્વ ઝડપી બોલર વહાબ રિયાઝને મુખ્ય પસંદગીકાર તરીકે નિમણૂક…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં 70 હજાર મોત માટે જવાબદાર ફેન્ટાનાઇલ શું છે?
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને અમેરિકાની મુલાકાતે આવેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ‘ફેન્ટાનાઇલ ડ્રગ’ વિશે વાત કરી હતી. ચાર કલાક ચાલેલી બેઠકમાં બાઇડેને જિનપિંગને ફેન્ટાનાઇલના ઉત્પાદન પર અંકુશ મૂકવા કહ્યું હતું. તેમજ બાઇડને જિનપિંગને ફેન્ટાનાઇલનું ઉત્પાદન કરવામાં મદદ કરતી ચીની…
- સ્પોર્ટસ
ફાઈનલના દિવસે વરસાદ પડશે તો કઈ ટીમને મળશે ટ્રોફી? શું કહે છે હવામાનખાતું? જાણી લો એક ક્લિક પર…
નવી દિલ્હી: 19મી નવેમ્બરના એટલે કે આ રવિવારે અમદાવાદ ખાતે આઈસીસી વનડે વર્લ્ડકપ-2023ની ફાઈનલ રમાવવાની છે અને પૂરા બે દાયકા બાદ ટીમ ઈન્ડિયા અને ટીમ ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ રમાવવા જઈ રહી છે. આ વાતમાં તો કોઈ શંકા જ નથી…
- નેશનલ
ભીડના કારણે ટ્રેન છૂટી જાય તો શું રેલવે ટિકીટના પૈસાનું રિફંડ આપશે?
દિવાળી-નવું વર્ષ, છઠ પૂજા સહિતના તહેવારોને પગલે ટ્રેન-બસમાં લોકોનો ભારે ધસારો જોવા મળતો હોય છે. ભારે ભીડને કારણે અનેકવાર એવું થાય છે કે પેસેન્જર ટ્રેનમાં ચડી શકતો નથી અને તેની ટ્રેન છુટી જાય છે. આવા સંજોગોમાં જો મુસાફરો ઇચ્છે તો…
- સ્પેશિયલ ફિચર્સ
ડિવાઈડર પર કેમ ઉગાડવામાં આવે છે છોડ કે ઝાડ? 100 ટકા નહીં જાણતા હોવ આનું કારણ…
આપણામાંથી ઘણા લોકો દરરોજ કોઈને કોઈ કારણસર બાય રોડ ટ્રાવેલ કરતાં જ હોય છે અને આ રીતે પ્રવાસ કરતી વખતે ક્યારે રસ્તાની કે હાઈવેની આસપાસ નજર ફેરવી છે? જો આ સવાલનો જવાબ હામાં છે તો તમે એ વાત પણ નોટિસ…