- આમચી મુંબઈ
મોનો રેલના પ્રવાસીઓ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, આ નિર્ણયથી પ્રવાસીઓને રાહત
મુંબઈ: મુંબઈમાં મોનો રેલમાં મુસાફરી કરનાર પ્રવાસીઓને હવે 18 મિનિટના બદલે દર 15 મિનિટે મોનો રેલની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા પણ મોનો રેલની 20 કિમીના માર્ગ પર વધારાની 24 સર્વિસ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો…
- સ્પેશિયલ ફિચર્સ
દેવઉઠી અગિયારસના દિવસે બિલકુલ ન કરો આ કામ, નહિ તો લક્ષ્મીનારાયણ થશે નારાજ
દેવઉઠી અગિયારસનું તમામ એકાદશીઓમાં વિશેષ મહત્વ છે, એટલા માટે કેમકે દેવઉઠી અગિયારસને દિવસે ચાતુર્માસ સમાપ્ત થાય છે. આ દિવસથી લગ્ન સહિતના શુભ પ્રસંગોની શરૂઆત થાય છે. એવી માન્યતા છે કે ચાતુર્માસ શરૂ થાય એટલે ભગવાન વિષ્ણુ સૂઇ જાય છે અને…
- આપણું ગુજરાત
અમદાવાદમાં હોટેલ અને હવાઈ ભાડાં પહોંચ્યા આસમાને
અમદાવાદઃ વર્લ્ડ કપ-2023માં ઇતિહાસ રચવાથી ભારત હવે બસ થોડુંક જ દૂર છે. ગુજરાતનું માન્ચેસ્ટર ગણાતું અમદાવાદ વર્લ્ડ કપની ફાઇનલ મેચનું સાક્ષી બનવાનું છે. વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમની પણ અહીંયા જ યોજાવાની છે ત્યારે અમદાવાદમાં ક્રિકેટ ફિવરનો હોટેલમાલિકો તથા એરલાઇન્સ દ્વારા…
- નેશનલ
બોલો, બે પત્ની ધરાવતા સાત ઉમેદવાર છે વિધાનસભાની ચૂંટણીના જંગમાં
જયપુર: દેશના ત્રણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ નાની મોટી પાર્ટીઓના ઉમેદવારો અત્યારે લાઈમલાઈટમાં છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા પછી રસપ્રદ માહિતી જાણવા મળી છે, જેમાં બબ્બે પત્નીવાળા સાત ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. મળતી માહિતી અનુસાર મેવાડ-વાગડની 28માંથી છ…
- આમચી મુંબઈ
એમટીએચએલ માટે આવ્યા મોટા ન્યૂઝ, ટૂંક સમયમાં મળશે કનેક્ટિવિટી
મુંબઈ: મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટ (એમટીએચએલ)નું કામકાજ 98 ટકાથી વધુ પૂરું થયું હોવાથી આ કોરિડોરને ટૂંક સમયમાં વાહનોની અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવશે, જે મુંબઈથી નવી મુંબઈનું અંતર ઘટાડશે.22 કિલોમીટર લાંબા દરિયાઈ પ્રકલ્પ પૂરો થવાથી મુંબઈ રિજનના બંને શહેરો…
- નેશનલ
વૈશાલી એક્સપ્રેસમાં આગ, ઈજાગ્રસ્ત પ્રવાસીને હોસ્પિટલમાં ખસેડાયાં
ઇટાવાઃ ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં મોડી રાતે વૈશાલી એક્સપ્રેસના એક કોચમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત પ્રવાસીને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આગ લાગ્યા બાદ પ્રવાસીઓએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. યુપીમાં…
- સ્પોર્ટસ
World Cup 2023: આવતીકાલે વાનખેડેમાં સેમી ફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમના સુકાનીએ આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હી: આ વખતના વર્લ્ડ કપમાં ભારત અત્યાર સુધી વર્લ્ડ અજેય રહ્યું છે અને ટીમમાં બેટર સાથે ફાસ્ટ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આવતીકાલની મેચ પહેલા ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ મહત્વનું નિવેદન આપ્યું હતું.રોહિતે કહ્યું હતું કે હાલમાં કોઇ…