- સ્પોર્ટસ
આઈસીસીનો નવો નિયમઃ બોલિંગ કરવામાં વિલંબ થશે તો…
દુબઇઃ ભારતના ઘરઆંગણે રમાયેલા વન-ડે વર્લ્ડ કપમાં એક કરતા અનેક અવનવા રેકોર્ડની સાથે અવનવા બનાવો બન્યા હતા, ત્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ ક્રિકેટમાં નવો નિયમ લાગુ કર્યો છે. આ નિયમનો વન-ડે અને ટવેન્ટી-20 ફોર્મેટ માટે નવા નિયમની જાહેરાત કરી છે.…
- સ્પોર્ટસ
ODIમાં હાર્દિક પંડ્યાને સોંપી શકાય છે આ મોટી અને મહત્ત્વની જવાબદારી…
નવી દિલ્હીઃ રવિવારે અમદાવાદ ખાતે રમાયેલી વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની સામે ભારતના છ વિકેટથી થયેલાં પરાજયને કારણે આગામી દિવસોમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પોતાની કેપ્ટનશિપ અને ક્રિકેટ કરિયરને લઈને અમુક મહત્ત્વના નિર્યણો લઈ શકે છે, એવી અટકળો વ્યક્ત…
- નેશનલ
ઇન્ડિગો પર ફ્રોડનો આક્ષેપ: માત્ર 8 મુસાફરોને કારણે ટેક ઓફ ન થઇ ફ્લાઇટ, બળજબરીપૂર્વક મુસાફરોને ઉતારી મુક્યા
નવી દિલ્હી: ઇન્ડિગો એરલાઇન્સ ફરી એકવાર વિવાદોમાં આવી છે. કેટલાક પ્રવાસીઓએ ફરિયાદ કરી છે કે રવિવારે રાત્રે ચેન્નઇ પહોંચાડનારી ઇન્ડિગો ફ્લાઇટથી ઉતર્યા બાદ તેઓ બેંગલુરૂ એરપોર્ટ પર જ ફસાયેલા રહ્યા હતા. એરલાઇન્સે મુસાફરો માટે રાત્રિરોકાણની પણ વ્યવસ્થા કરી ન હતી.…
- નેશનલ
મમતા દીદીએ ‘દાદા’ને બનાવ્યા પશ્ચિમ બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર
કોલકાતાઃ આઈસીસી વન-ડે વર્લ્ડ કપ પૂરો થયો છે ત્યારે ભારતીય ક્રિકેટમાં રોજ અવનવા સમાચારો જાણવા મળી રહ્યા છે, ત્યારે આજે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ઉર્ફે દાદાને સૌથી મોટી જવાબદારી સોંપીને લોકોને…
- સ્પોર્ટસ
કોહલીએ પોતાની નજીકની આ ખાસ વ્યક્તિ સાથેના વર્ષો જૂના સંબંધોનો અંત આણી દીધો…
અમદાવાદ: ભારતીય ટીમ માટે ODI World Cup 2023નો અંત ખુબ જ દુઃખદ રહ્યો હતો. આખી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે બધી ટીમ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું પરંતુ ફાઈનલ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે અલ શિફા હોસ્પટલનો કર્યો પર્દાફાશ, મોટી રોકેટ લેબ જપ્ત
ગાઝા સિટીઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગયા 46 દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બંને તરફથી એકબીજાના શહેરો પર બોમ્બ અને મિસાઇલ વડે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. હમાસનો ખાતમો કરવા હવે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ)એ હમાસનો ખાતમો કરવા પોતાની…
- ઇન્ટરનેશનલ
મ્યાનમારના સૈનિકોની સાથે શરણાર્થીઓને ભારતમાં એન્ટ્રી પણ શરતી…
ભારતના પડોશી દેશ મ્યાનમારમાં 2021 માં લશ્કરી બળવા પછી લોકશાહીની પુનઃસ્થાપનાની માંગ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડના સૌથી વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે 1643 કિલોમીટર લાંબી મ્યાનમાર સરહદની રક્ષા કરતી આસામ રાઈફલ્સને સ્પષ્ટ સૂચના…
- આમચી મુંબઈ
ડોંબિવલીમાં લોકલ ટ્રેનમાંથી ઉતરવા જતા પાંચ મહિલા બની આનો ભોગ
મુંબઈઃ મધ્ય રેલવેમાં ડોંબિવલી રેલવે સ્ટેશને લોકલ ટ્રેનમાંથી ઉતરવાના કિસ્સામાં પાંચ મહિલા પ્રવાસીને ઈજા પહોંચી હતી, પરંતુ સદ્નસીબે મહિલાઓને વધુ કંઈ વાગ્યું નહોતું. મંગળવારે સવારે કસારાથી મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) જતી ફાસ્ટ લોકલ ટ્રેનમાં આ બનાવ બન્યો હતો.…