- સ્પેશિયલ ફિચર્સ

ગૌતમ સિંઘાનિયા જ નહીં આ સેલિબ્રિટી કપલના ડિવોર્સે પણ લોકોને ચોંકાવ્યા હતા
ભારતીય બિલિયોનેર અને રેમન્ડના માલિક ગૌતમ સિંઘાનિયાના છૂટાછેડાના સમાચારે લોકોને ચોંકાવી દીધા છે. એક સમય એવો હતો જ્યારે દરેક લગ્નમાં રેમન્ડ ખૂબ જ મહત્વની ભૂમિકા રહેતી. ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ અને રેમન્ડના ટેક્સટાઈલના માલિક ગૌતમ સિંઘાનિયાએ હવે તેમની પત્ની નવાઝ મોદીથી…
- નેશનલ

સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ ફાતિમા બીબીનું નિધન, 96 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
સુપ્રીમ કોર્ટના પહેલા મહિલા ન્યાયાધીશ ફાતિમા બીબીનું 96 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમનો 30 એપ્રિલ 1927ના રોજ કેરળના પતનમતિટ્ટામાં જન્મ થયો હતો. તેઓ સુપ્રીમ કોર્ટમાં 6 ઓક્ટોબર 1969થી લઇને 29 એપ્રિલ 1992 સુધી જજ રહ્યા હતા. જસ્ટિસ એમ ફાતિમા…
- નેશનલ

‘મહુઆ મોઇત્રાનું લોકસભા સભ્યપદ રદ કરશો પણ… ‘: સીએમ મમતા બેનરજી
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ સંસદમાં કેશ ફોર ક્વેરી કેસમાં આરોપી મહુઆ મોઇત્રાને લઈને મોટું નિવેદન આપ્યું છે. સીએમ મમતા બેનરજીએ ગુરુવારે કહ્યું હતું કે મહુઆ મોઇત્રાને લોકસભામાંથી બહાર કરવાની યોજના બનાવવામાં આવી રહી છે, પરંતુ જો આમ થશે…
- મનોરંજન

ભોજપુરી અભિનેત્રીએ પિંક સ્લિવલેસ ડ્રેસમાં લગાવી આગ
મુંબઈઃ પિંક સ્લિવલેસ ડ્રેસ પહેરીને મોનાલિસાએ તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લોકોનું દિલ જીતી લીધું હતું, જ્યારે આ તસવીરો ઈન્ટરનેટ પર પણ જોરદાર વાઈરલ થઈ રહી છે.વાઈરલ થયેલી તસવીરમાં મોનાલિસાએ મસ્ત કેપ્શન લખ્યું છે ડિફરન્ટ મૂડ્સ…ડિફરન્ટ એક્સપ્રેશન્સ. કલાકો પહેલા…
- સ્પોર્ટસ

હેં જાણી લો વર્લ્ડ કપની ફ્લોપ ઈલેવનના ક્રિકેટરો
ભારતના ઘરઆંગણે રમાયેલા આઈસીસી વન-ડે વર્લ્ડ કપ (2023)માં ઓસ્ટ્રેલિયા વિજેતા બનીને છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું છે. ભારતની સામે ઓસ્ટ્રેલિયા વિજેતા બન્યા પછી નંબર વન ટીમ ઓસ્ટ્રેલિયા રહી હતી, જ્યારે વર્લ્ડ ઈલેવન ટીમમાં ભારતીય ટીમના છ ક્રિકેટરનો સમાવેશ કર્યો હતો, પરંતુ…
- સ્પોર્ટસ

દેવદત્ત રાજસ્થાન રોયલ્સમાં, લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમશે આવેશ ખાન
નવી દિલ્હી: ભારતીય ઝડપી બોલર આવેશ ખાન આવતા વર્ષે આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે જ્યારે તેની ભૂતપૂર્વ ટીમ લખનઉ સુપર જાયન્ટ્સે તેના સ્થાને રાજસ્થાન રોયલ્સના દેવદત્ત પડ્ડિકલને ખરીદ્યો છે.આવેશ ઓસ્ટ્રેલિયા સામે ગુરુવારથી વિશાખાપટ્ટનમમાં શરૂ થઈ રહેલી ટી20 શ્રેણીમાં ભારતીય ટીમનો…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં બાળસુધારગૃહ બંધ થવા જોઈએ: વડેટ્ટીવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય ફૂલે, શાહુ, આંબેડકરના પૂરોગામી વિચારો પર ચાલનારું રાજ્ય છે. આવું હોવા છતાં રાજ્યના બાળકો વ્યસનાધીન થઈને ગુનેગારી પ્રવૃત્તિ તરફ વળી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. રાજ્યની નવી પેઢી દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે. તેમના સર્વાંગી…









