- ઇન્ટરનેશનલ
ચીનની રહસ્યમયી બિમારી આખરે છે શું? આ બિમારીથી ભારતને કેટલું જોખમ?
કોરોના મહામારીએ વિશ્વભરમાં મચાવેલા ખળભળાટ બાદ હવે વધુ એક બિમારીનું ભયાનક રૂપ સામે આવી રહ્યું છે, અને આ બિમારીનું ઉદ્ભવસ્થાન પણ ચીન જ છે. ચીનના ઉત્તર-પૂર્વ પ્રાંતોમાં બાળકોમાં ઝડપથી આ બિમારીનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે જેણે અન્ય દેશોની પણ ચિંતા…
- સ્પેશિયલ ફિચર્સ
ડાયમંડ સફજન ખાધું છે ક્યારેય? એક સફરજનની કિંમતમાં આવી જાય…
હેડિંગ વાંચીને ગૂંચવાઈ ગયા ને? આખરે આ ડાયમંડ સફરજન છે શું અને શા માટે એક સફરજનની કિંમતમાં આખરે કેટલા કિલો સફરજન આવતા હશે, બરાબર ને? તમારા આ બંને સવાલોના જવાબ તમને આર્ટિકલ પૂરો થતાં સુધીમાં મળી જશે. પણ એ પહેલાં…
- સ્પોર્ટસ
આ ખાસ વ્યક્તિના નામનું ટેટુ કરાવ્યું છે ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર પ્લેયરે, જાણી લો કોણ છે એ?
T-20ના કેપ્ટન અને ટીમ ઈન્ડિયાના ધૂંઆધાર બેટ્સમેન સૂર્યકુમાર તેની હિટિંગ પાવર માટે ક્રિકેટરપ્રેમીઓમાં લોકપ્રિય છે. આ સિવાય પણ સૂર્યકુમારની બીજી ઓળખ બની ચૂક્યા છે તેના શરીર પર આવેલા અસંખ્ય ટેટુઓ… પોતાની બેટિંગથી તો લોકોને આ ક્રિકેટરે પ્રભાવિત કર્યા જ છે…
- આમચી મુંબઈ
આનંદો મ્હાડાના 11,000 ઘરની કિંમતો ઘટશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દરેકનું પોતાનું ઘર હોય તે માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજ્યમાં પરવડી શકે એવા ઘરોનું નિર્માણ કરવાની જવાબદારી જેના માથે છે તે મ્હાડાના અગિયાર હજારથી વધુ ઘરો કિંમત વધુ હોવાથી…
- આમચી મુંબઈ
25 લાખ રૂપિયામાં યુકેનું નાગરિકત્વ: બોગસ દસ્તાવેજો પર યુકે જઈ રહેલા આઠ પકડાયા
યોગેશ સી. પટેલ મુંબઈ: બોગસ દસ્તાવેજોને આધારે ભારતીય નાગરિકોને યુકે બોલાવ્યા પછી પચીસ લાખ રૂપિયામાં ત્યાંનું નાગરિકત્વ અપાવવાના રૅકેટનો મુંબઈ પોલીસે પર્દાફાશ કર્યો હતો. યુકેમાં જહાજ પર નોકરી માટે જઈ રહેલા આઠ જણને સહાર પોલીસે પકડી પાડ્યા પછી તપાસમાં મુખ્ય…
- નેશનલ
વિધાનસભામાં એસસી/એસટી પ્રતિનિધિત્વઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો આ આદેશ
નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અનુસૂચિત જાતિ (એસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) તરીકે નિયુક્ત સમુદાયોના પ્રમાણસર પ્રતિનિધિત્વને સુનિશ્ચિત કરવા માટે એક નવું સીમાંકન આયોગનું ગઠન કરવાનો આદેશ આપ્યો છે.પશ્ચિમ બંગાળ અને સિક્કિમની વિધાનસભાઓમાં અનુસૂચિત જનજાતિઓ માટે માટે પ્રમાણસર પ્રતિનિધિત્વની…
- નેશનલ
હવે ઈડીના ઘેરામાં આવ્યો સાઉથનો આ સુપરસ્ટાર… 10 દિવસમાં હાજર થવાનું ફરમાન…
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રૂપિયા 100 કરોડના પોન્ઝી કૌભાંડમાં પુછપરછ માટે બોલીવૂડ અને સાઉથના સુપરસ્ટાર પ્રકાશ રાજને સમન્સ મોકલાવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઈડીએ પીએમએલએની જોગવાઈ હેઠળ 20મી નવેમ્બરના ત્રિચી સ્થિત પાર્ટનરશિપ ફર્મ પ્રણવ જ્વેલર્સની પ્રોપર્ટી પર…
- આપણું ગુજરાત
ગિરનારની પરિક્રમા પાર્ટ-3ઃ જાણી લો રોચક તથ્યો
ગિરનાર પરિક્રમાની ૨૫ રોચક વાતો આજે પણ અનેક વિભૂતિઓ આ ગિરનારની ગુફાઓમાં અત્માધ્યાનમાં લીન રહી કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે, જેની ઉંમર ૧૦૦-૨૦૦-૩૦૦ એમ સેંકડો વર્ષની પણ હોય છે. જૈન ગ્રંથો તથા અન્યધર્મગ્રંથોમાં પણ યક્ષાદિ અનેક આત્માઓ ગિરનારમાં વસતા…