- આમચી મુંબઈ
પ્રધાનપદેથી રાજીનામું આપો પછી ઓબીસીના મંચ પર જાઓ: ભુજબળને કેબિનેટના પ્રધાનની સલાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા સમાજને ઓબીસીમાંથી આરક્ષણ આપવાના મુદ્દા પર નાગરી પુરવઠા ખાતાના પ્રધાન છગન ભુજબળે આક્રમક વલણ અપનાવ્યું હતું. મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપવાનો ભુજબળે વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, કુણબી નોંધ શોધવા માટે નિયુક્ત કરાયેલી જસ્ટિસ સંદીપ…
- નેશનલ
મિઝોરમમાં બદલાઈ મતગણતરીની તારીખ, જાણો કેમ?
મિઝોરમઃ ગઈકાલે જ પાંચ રાજ્યમાં મતદાન થયું અને હવે સમગ્ર દેશની નજર ત્રીજી ડિસેમ્બરના દિવસે થનારા રિઝલ્ટ પર ટકેલી છે. પરંતુ હવે મિઝોરમની રિઝલ્ટની તારીખને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે હવે મિઝોરમમાં મતગણતરી ત્રીજી ડિસેમ્બરના…
- નેશનલ
‘કોંગ્રેસમાં ઘણી મહિલાઓ શ્રેષ્ઠ મુખ્યમંત્રી બની શકે છે’: રાહુલ ગાંધી
કેરળ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળના એર્નાકુલમમાં મહિલા કોંગ્રેસ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે સત્તામાં ઉચ્ચ પદો પર મહિલાઓનું પ્રભુત્વ ઓછું છે તેવો ઉલ્લેખ કર્યો હતો.રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આજે આપણી પાસે મહિલા મુખ્યપ્રધાનોનો…
- આપણું ગુજરાત
નશાનો કારોબારઃ સુરેન્દ્રનગરમાંથી મળ્યો શંકાસ્પદ સિરપનો આટલો મોટો જથ્થો
ખેડા જિલ્લામાં પાંચ યુવાનના શંકાસ્પદ મોત માટે નશીલી આયુર્વેદિક સિરપને જવાબદાર માનવામાં આવે છે અને તે બાદ રાજ્યની પોલીસ ઠેર ઠેર દરોડા પાડી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાંથી મોટો જથ્થો આ સિરપનો મળી આવ્યો હોવાના અહેવાલો મળ્યા છે.સુરેન્દ્રનગરમાં પણ પોલીસ દ્વારા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાનના પરિવારને રાહત, જાણો શું છે મામલો?
મુંબઈઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખના બે પુત્ર હૃષીકેશ અને સલીલના પાસપોર્ટ પરત કરવાનો નિર્દેશ પીએમએલએ કોર્ટે તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને આપ્યો હતો. જોકે, જજ રાહુલ રોકડેએ દેશમુખ ભાઈઓને કોર્ટની પરવાનગી વિના દેશની બહાર જવાની મનાઈ ફરમાવી છે.અનિલ દેશમુખની…
- નેશનલ
પીએમ મોદીએ ક્લાઈમેટ સમિટમાં વિશ્વને બતાવ્યો રોડમેપ…
દુબઈ: પીએમ મોદી વર્લ્ડ ક્લાઈમેટ સમિટ એટલે કે COP-28 માટે દુબઈ પહોંચ્યા હતા. કોન્ફરન્સમાં પહોંચતા જ પીએમ મોદી યુએઈના રાષ્ટ્રપતિ અને યુએનના જનરલ સેક્રેટરીને મળ્યા હતા. આ કોન્ફરન્સમાં વિશ્વના 160 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. આ તમામ દિગ્ગજો ક્લાઈમેટ ચેન્જ…
- આપણું ગુજરાત
લવ સ્ટોરી, અપશબ્દો, કામસૂત્ર.. બીએ-બીકોમની પરીક્ષા આપવા બેઠેલા વિદ્યાર્થીઓએ તમામ હદો કરી પાર..
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીએ-બીકોમની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ પેપરમાં લવસ્ટોરી, કામસૂત્રની વાર્તાઓ તથા પ્રોફેસરો માટે અપશબ્દો લખ્યા હતા, આ મામલે 6 વિદ્યાર્થીઓ પકડાયા છે અને તેમને પરિણામમાં શૂન્ય ગુણ આપીને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.ગત મહિને યોજાયેલી…
- નેશનલ
આઝમ ખાનની જૌહર યુનિવર્સિટીની લીઝ રદ કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે…
અલહાબાદ: સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને જૌહર યુનિવર્સિટી કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. આઝમ ખાને જૌહર યુનિવર્સિટીને આપવામાં આવેલી જમીનની લીઝ રદ કરવાના યુપી સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટ અરજીની સુનાવણી…