- નેશનલ
તેલંગાણામાં ચૂંટણી દરમિયાન આંધ્રપ્રદેશે નાગાર્જુન સાગર ડેમ પર કબજો કર્યો
તેલંગાણા: તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હવે મતદાનને થોડો જ સમય બાકી છે ત્યારે આંધ્રપ્રદેશે કૃષ્ણા નદી પરના નાગાર્જુન સાગર ડેમ પર કબજો કરી લીધો હતો અને વધારે પાણી છોડી દીધું હતું. જેના કારણે બંને રાજ્યો વચ્ચે…
- આમચી મુંબઈ
યુપીમાં કૅશવૅન પર અંધાધૂંધ ગોળીબાર કરી રોકડ લૂંટનારો અંધેરીમાં ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉત્તર પ્રદેશમાં કૅશવૅન પર અંધાધૂંધ ગોળીબાર કરીને રોકડ લૂંટનારી ટોળકીના સભ્યને અંધેરી પરિસરમાંથી પકડી પાડવામાં આવ્યો હતો.યુપીમાં ગોળીબાર કરી કૅશવૅનના ગનમૅન જય સિંહની હત્યા કર્યા બાદ રોકડ લૂંટી ફરાર થઈ ગયેલા આરોપીમાંથી એક ચંદન કમલેશ પાસવાન (20)…
- આમચી મુંબઈ
મહાપરિનિર્વાણ દિવસે બસ અને ટ્રેનની વિશેષ વ્યવસ્થા
મુંબઈ: ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને બેસ્ટ વહીવટીતંત્ર દ્વારા અનુયાયીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બેસ્ટ પ્રશાસને ચૈત્યભૂમિ સહિતના મુખ્ય સ્થળોએ લાઇટની વ્યવસ્થા કરવા સાથે વધારાની બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. બેસ્ટ પ્રશાસન પાસેથી મળેલી માહિતી મુજબ બાબાસાહેબના 67માં…
- આમચી મુંબઈ
ફી બાકી હોવાથી બીએસસીના ૬ વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત
મુંબઈ: નવી મુંબઈની એક કોલેજે ફીની બાકી રકમ ધરાવતા વિદ્યાર્થીઓને સેમિસ્ટરની પરીક્ષામાં બેસવા દીધા ન હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિદ્યાર્થીઓની વાર્ષિક અભ્યાસક્રમની થોડી જ ફી ભરવાની બાકી હોવા છતાં કોલેજે આ રકમ ચૂકવ્યા વિના એડમિટ કાર્ડ ઇશ્યુ કરવાની મનાઈ…
- આમચી મુંબઈ
રાજ ઠાકરે મુખ્ય પ્રધાનને મળવા પહોંચ્યા વર્ષા બંગલે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ શનિવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલો પર મુલાકાત લીધી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં દુકાનો પર મરાઠી પાટિયાં અને ટોલ ટેક્સના મુદ્દે આ…
- આમચી મુંબઈ
ઉચ્ચ ગુણવત્તાવાળું 86 લાખનું ચરસ જપ્ત: ત્રણ આરોપી પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ-પાલઘર વિસ્તારમાં ઉચ્ચ ગુણવત્તાવાળું ચરસ સપ્લાય કરનારા ત્રણ આરોપીને વિરાર અને દહાણુથી પકડી પાડી પોલીસે 86 લાખથી વધુ રૂપિયાનું ચરસ જપ્ત કર્યું હતું.મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસના ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના સિનિયર ઈન્સ્પેક્ટર પ્રમોદ બડાખની ટીમે પકડી પાડેલા આરોપીઓની ઓળખ…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનની તહેરિક-એ-ઇન્સાફ પાર્ટીને મળ્યા નવા અધ્યક્ષ, ઇમરાનની જગ્યા સંભાળશે ગૌહર અલી
પાકિસ્તાનમાં એક મોટી રાજકીય ઉથલપાથલ થઇ છે. જેલમાં સજા ભોગવી રહેલા પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના સ્થાને ગૌહર અલી ખાનને ઇમરાન ખાનની પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ પાર્ટીના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેઓ બિનહરીફ જ ચૂંટાયા હતા.પીટીઆઇના મુખ્ય ચૂંટણી કમિશનર નિયાઝુલ્લા…