- આમચી મુંબઈ
મુંબઈ-નાશિક હાઇવે પર અકસ્માતમાં ચાર જણ ઘાયલ
થાણે: મુંબઈ-નાશિક હાઇવે પર ખારેગાંવ ટોલનાકા નજીક રવિવારે સવારે ટ્રક સાથે ટેન્કર ભટકાતાં ચાર જણ ઘાયલ થયા હતા. ઘાયલોની ઓળખ ટ્રકચાલક ઇજાઝ અહમદ, તેનો સાથીદાર રાશિદ અબ્દુલ, પ્રવાસી અમઝદ ખાન અને અબ્દુલ સમદ તરીકે થઇ હોઇ તેમને સારવારાર્થે હોસ્પિટલમાં દાખલ…
- મહારાષ્ટ્ર
જાલનામાં મરાઠા આરક્ષણ માટે પોતાને સળગાવી દેનારા યુવકનું મોત
જાલના: જાલના જિલ્લાના અંબડ તાલુકામાં પાથરવાલા બુદ્રુક ખાતે મરાઠા આરક્ષણની માગણી સાથે પોતાને સળગાવી દેનારા યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.મૃતકની ઓળખ સૂરજ જાધવ તરીકે થઇ હોઇ તેણે 22 નવેમ્બરે સવારના પોતાના ઘરની બહાર શરીર પર કેરોસીન છાંટીને દીવાસળી ચાંપી…
- નેશનલ
‘કેસરિયા બાલમ..’ રાજવી પરિવારના એ ઉમેદવારો જેમણે રાજસ્થાનની ચૂંટણીમાં માર્યું મેદાન
રાજસ્થાનમાં શાનદાર રીતે ભાજપનો ભગવો લહેરાઇ રહ્યો છે. રાજસ્થાનની ચૂંટણીમાં આ વખતે રાજવી પરિવારના ઘણા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ત્યારે ચાલો તેમના વિશે માહિતી મેળવીએ..વસુંધરા રાજે સિંધિયા: ઝાલરાપાટન બેઠકથી 138831 મતોથી આગળ ચાલી રહ્યા છે. વસુંધરા રાજે સિંધિયા ગ્વાલિયરના…
- નેશનલ
પરિણામો અંગે સૌથી પહેલી પ્રતિક્રિયા આવી કોંગ્રેસ પ્રમુખની, જાણો શું કહ્યું?
નવી દિલ્હીઃ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીગગઢ વિધાનસભાની ચૂંટણીમાં અપેક્ષા પ્રમાણે કોંગ્રેસને બેઠકો નહીં મળ્યા પછી કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ત્રણ રાજ્યના પરિણામો નિરાશજનક છે અને અમે હાર સ્વીકારીએ છીએ. કોંગ્રેસને મત આપવા બદલ જનતાનો પણ આભાર…
- આમચી મુંબઈ
ચૂંટણીના પરિણામ અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને આપ્યું મોટું નિવેદન
મુંબઈ: દેશના મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગણા, છત્તીસગઢ આ ચાર રાજ્યો માટે વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના વોટ કાઉન્ટિંગમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) બહુમતે આગળ છે ત્યારે મહારાષ્ટ્રમાં ભાજપ સાથે યુતિ કરી રાજ્યના મુખ્ય પ્રધાન બનેલા એકનાથ…
- આમચી મુંબઈ
આનંદો હવે પાલિકાના ગાર્ડનમાં કરી શકાશે આ એક્ટિવિટી…
છેલ્લાં કેટલાક સમયથી લગ્ન પહેલાં ફોટો શૂટ કરાવવાનું ચલણ દિવસે દિવસે વધતું જાય છે અને એ માટે લોકોએ દર વખતે અલગ અલગ લોકેશન્સ શોધવા પડે છે. પરંતુ હવે પાલિકા આ પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરવાનારાઓની વહારે પાલિકા આવી છે અને પાલિકાને કારણે…
- આમચી મુંબઈ
તો થઈ શકે મુંબઈમાં બાલાસોર જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન…
મુંબઈ: ઓડિશાના બાલાસોરમાં બનેલી ટ્રિપલ ટ્રેન દુર્ઘટના બાદ ભારતીય રેલવે પ્રશાસન ટ્રેનોની સુરક્ષાને લઈને એલર્ટ થઈ ગયું છે. ઓડિશા જેવી દુર્ઘટના મુંબઈમાં બની શકે છે, કારણ કે એકલા મુંબઈમાં લોકલ ટ્રેનો ચલાવતા મોટરમેનને અંદાજે 400 જેટલા સિગ્નલની સ્થિતિને ધ્યાનમાં રાખવી…
- નેશનલ
વિધાનસભા ચૂંટણી પરિણામો
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરે 2 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશમાં ભાજપ 162 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 66 અને બસપા 1 સીટ પર આગળ છે. રાજસ્થાનમાં અને છત્તીસગઢમાં પણ ભાજપ લીડ…
- સ્પેશિયલ ફિચર્સ
UPI પેમેન્ટના પૈસા મળતા લાગશે 4 કલાકનો સમય? જાણો શું છે સરકારના નવા નિયમો
મુંબઈ: દેશમાં ઓનલાઇન પેમેન્ટ કરવા માટે યુપીઆઇ (UPI) સૌથી લોકપ્રિય માધ્યમ બન્યું છે. પણ ઓનલાઇન પેમેન્ટ વધવાની સાથે સાથે સાઇબર ક્રાઇમ (Cyber Crime)માં પણ વધારો થયો છે.ભારત સરકાર દ્વારા આ સાઇબર ક્રાઇમને રોકવા માટે દરેક પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા…