- આમચી મુંબઈ
ગામદેવીમાં હીરાવેપારીના ફ્લેટમાંથી છ લાખ રૂપિયા ચોરનારો નોકર ઝડપાયો
મુંબઈ: દક્ષિણ મુંબઈના ગામદેવી વિસ્તારમાં હીરાવેપારીના ફ્લેટમાંથી છ લાખ રૂપિયા ચોરી પલાયન થયેલા નોકરને ક્રાઇમ બ્રાન્ચે 24 કલાકમાં ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ રાજુ બેંડુ નાચરે તરીકે થઇ હોઇ તેની પાસેથી રૂ. 5.34 લાખ જપ્ત કરાયા હતા. રાજુ નાચરેને કોર્ટમાં…
- આમચી મુંબઈ
મેફેડ્રોન જપ્તીનો કેસ: કોર્ટે ડ્રગમાફિયા લલિત પાટીલ, અન્ય ત્રણને 18 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડી ફટકારી
નાશિક: કરોડો રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સની જપ્તીના કેસમાં ડ્રગમાફિયા લલિત પાટીલ અને અન્ય ત્રણને નાશિક કોર્ટે શનિવારે 18 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.નાશિક પોલીસે શુક્રવારે રાતે મુંબઈની આર્થર રોડ જેલમાંથી લલિત પાટીલ, રોહિત ચૌધરી, ઝીશાન શેખ અને હરિશ પંતની કસ્ટડી…
- આમચી મુંબઈ
ગોરેગામમાં ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોરેગામ (પશ્ચિમ)માં ગ્રાઉન્ડ પ્લસ છ માળના અસ્મિ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં શનિવારે સવારે આગ ફાટી નીકળી હતી. સદ્સનીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ગોરેગામ (પશ્ચિમ)માં મૃણાલતાઈ ગોરે બ્રિજ નજીક ગ્રાઉન્ડ પ્લસ છ માળનું અસ્મિ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ…
- Uncategorized
દક્ષિણ મુંબઈમાં બેસ્ટની બસમાં આગ: કોઈ જખમી નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાયખલામાં શનિવારે વહેલી સવારે બેસ્ટની એક ખાલી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે બસમાં તે સમયે કોઈ પ્રવાસી ન હોવાથી કોઈ પ્રવાસી જખમી થવાનો બનાવ બન્યો નહોતો.બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ના પ્રવક્તાના જણાવ્યા મુજબ ભાયખલામાં…
- નેશનલ
‘મુખ્ય પ્રધાન હેમંતને પદ પર ચાલુ રહેવાનો કોઈ અધિકાર નથી’, ભાજપે સોરેન પાસેથી રાજીનામું માંગ્યું
રાંચી: ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે કહ્યું હતું કે વિપક્ષી ગઠબંધન ભ્રષ્ટાચારની ગેરંટી છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી તેને જડમૂળથી ઉખાડીને દોષીઓ સામે કાર્યવાહી કરવાની છે.ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ ઝારખંડના કોંગ્રેસી સાંસદ ધીરજ સાથે જોડાયેલા એક બિઝનેસ ગ્રુપની જગ્યા…
- નેશનલ
કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન મીનાક્ષી લેખીએ વાઇરલ હમાસ વિશેના દસ્તાવેજ પર કહી આ મોટી વાત…
નવી દિલ્હી: કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન મીનાક્ષી લેખીને સાંસદમાં કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન પર પોતાનો જવાબ આપતા આઠ ડિસેમ્બરના રોજ જણાવ્યું હતું કે એ ભારત તરફથી ક્યારેય હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું નથી કે પછી કોઈપણ એવા દસ્તાવેજો…
- આમચી મુંબઈ
આવતીકાલે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાના છો? આ વાંચીને જ બહાર નીકળજો…
મુંબઈઃ દર રવિવારની જેમ આ રવિવારે પણ મુંબઈની લાઈફલાઈનના લોચા રહેવાના જ છે, એટલે જો તમે પણ આવતીકાલે બહાર નીકળવાનું વિચારી રહ્યા છો તો તમારે પહેલાં આ વાત જાણી લેવી ખૂબ જ મહત્ત્વની છે. ટ્રેક મેઈન્ટેનન્સ, સિગ્નલ સિસ્ટમના કામકાજ માટે…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રની આ બેંકમાં દર બે વર્ષે પડે છે દરોડા અને…
આપણે ઘણી વખત ફિલ્મો, ટીવી સિરીયલ કે વેબસિરીઝમાં દિલધડક બેંક દરોડા કે લૂંટના સીન તો જોયા જ હશે. બોલીવૂડની ફિલ્મ આંખેથી લઈને સ્પેનિશ વેબસિરીઝ મની હાઈસ્ટ સુધીની સિરીઝમાં આપણે ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ જોયા છીએ. પરંતુ આજે અચાનક અહીં આ બધી…
- નેશનલ
સાત દિવસ થયા તો પણ મુખ્ય પ્રધાનનો ચહેરો નક્કી નથી કરી શક્યા એ શું શાસન કરવાના…
જયપુર: રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત હારની સમીક્ષા બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા. તે સમયે ગેહલોતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં કામ પર કોઈ ચર્ચા થઈ નથી અને ભાજપના લોકો…