- ઇન્ટરનેશનલ
મૃત્યુ બાદ પણ પોપ ફ્રાન્સિસને ગાઝાના બાળકોની ચિંતા! પોપમોબાઇલ ગાઝામાં બાળકોના જીવ બચાવશે
વેટિકન: કેથોલિક ચર્ચના વડા પોપ ફ્રાન્સિસનું ગત મહીને 21 એપ્રિલ 2025ન રોજ 88 વર્ષની વયે વેટિકનમાં અવસાન થયું. પોપ ફ્રાન્સિસના પાર્થિવ દેહને રોમના સાન્ટા મારિયા મેગીઓર દફનાવવામાં આવ્યો. હાલ લોકો પોપ ફ્રાન્સિસે માનવતા માટે કરેલા કાર્યોને યાદ કરી રહ્યા છે.…
- નેશનલ
હવે ભારત પાકિસ્તાનને આર્થિક રીતે ઘેરશે! એડીબીને ફંડ ઘટાડવાની કરી માગ
નવી દિલ્હી: પહલગામ આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાનના સબંધોમાં તણાવ છે. આ દરમિયાન ભારતે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. ત્યારે હવે ભારતના નાણા પ્રધાન નિર્મલા સીતારમણે એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ના અધ્યક્ષ મસાટો કાંડા સાથે મુલાકાત કરી અને તેમને પાકિસ્તાનને આપવામાં…
- આમચી મુંબઈ
મીરા રોડમાં હત્યાકેસનો ફરાર આરોપી પંજાબથી પકડાયો
મુંબઈ: મીરા રોડ વિસ્તારમાં માથામાં ગોળી મારી શખસની હત્યા કર્યા બાદ ફરાર થયેલા આરોપીને ખંડણી વિરોધી શાખાએ પંજાબથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ સચિનકુમાર સાહુ ઉર્ફે રાઠોડ તરીકે થઇ હતી, જેને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને પંજાબથી લવાયો હતો અને વધુ તપાસ…
- નેશનલ
India-Pak tension: ભારતને મળ્યો જાપાનનો સાથ, તો ભારતના બે કટ્ટર દુશ્મનો આવ્યા એક સાથે
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. બંને દેશોના નેતા મિત્રો દેશોનો સાથ મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. ભારતના મિત્ર દેશ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે ભારતને સમર્થન જાહેર કર્યું હતું. જાપાને પણ આજે ભારતને…
- આમચી મુંબઈ
અમિત શાહનું રાજીનામું માગવાનું હતું, પણ… : સંજય રાઉત
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાએ પહલગામ આતંકવાદી હુમલાને પગલે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહનાં રાજીનામાની માગણી કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ વલણથી અન્ય વિરોધ પક્ષોને અગવડ પડશે એવું માનીને ઇરાદાપૂર્વક હાજરી આપવાનું ટાળ્યું હતું એમ શિવસેના (યુબીટી)ના…
- IPL 2025
મોહમ્મદ શમીને જાનથી મારી નાખવાની ધમકી મળી, પોલીસ તંત્ર દોડતું થયું
અમરોહા: ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) હાલમાં IPL 2025 ટુર્નામેન્ટમા સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમ તરફથી રમી રહ્યો છે. એવામાં મોહમ્મદ શમીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. શમીને મોકલવામાં આવેલા ઈ-મેલમાં આ ધમકી આપવામાં આવી છે. ધમકી…
- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં બાળકો માટે ધાર્મિક સફરઃ દેરાસરમાં પક્ષાલ પૂજા અને ઉપાશ્રયમાં શિબિરનું અનોખું આયોજન
સુરેન્દ્રનગર: જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા બાળકોમાં ધાર્મિક સંસ્કાર અને શ્રદ્ધાનું સિંચન કરવા માટે વેકેશનમાં એક અનોખો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત, દર રવિવારે શહેરના વિવિધ જિનાલયોમાં બાળકો દ્વારા ભક્તિભાવપૂર્વક પક્ષાલ પૂજા કરવામાં આવશે અને ઉપાશ્રયમાં…
- IPL 2025
કૅચ છોડવાને પગલે છઠ્ઠો પરાજય થવા છતાં લખનઊનો કૅપ્ટન પંત કહે છે કે…
લખનઊઃ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમ 11માંથી છ મૅચ હારી ગયા પછી પણ કૅપ્ટન રિષભ પંતને પ્લે-ઑફમાં પહોંચવાની પૂરી આશા છે અને એ માટે તેણે કેટલાક કારણો પણ બતાવ્યા છે. પંતે પોતાની ટીમની ફીલ્ડિંગની કચાશ બતાવી છે અને છઠ્ઠી હાર…
- રાશિફળ
સદી બાદ એક સાથે બનશે બે પાવરફૂલ યોગ, સુતેલું ભાગ્ય જાગી ઉઠશે…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરીને શુભ યોગ, રાજયોગ વગેરે બનાવે છે એ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી છે. આ યોગની વિવિધ રાશિઓ પર સારી નરસી અસર જોવા મળે છે. આશરે સદી બાદ બે શક્તિશાળી રાજયોગ એક સાથે…