-  આપણું ગુજરાત જૂનાગઢમાં બનશે ભારતની સૌથી મોટી વન્યજીવન હોસ્પિટલ, આ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશેગાંધીનગર: પૃથ્વી પર એશિયાટિક સિંહોના એક માત્ર કુદરતી નિવાસસ્થાન સૌરાષ્ટ્રના જૂનાગઢમાં વન્ય પ્રાણીઓની સારવાર માટેની ભારતની સૌથી મોટી હોસ્પિટલ શરુ કરવામાં આવશે. જૂનાગઢ શહેરથી લગભગ 20 કિમી દૂર નવા પીપળીયા ગામમાં 21 હેક્ટર જમીનમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું નેશનલ વાઇલ્ડલાઇફ ડિસીઝ ડાયગ્નોસ્ટિક… 
-  આમચી મુંબઈ મુંબઈનું પ્રદૂષણ ગંભીર; પ્રદૂષણ સ્તર માપવા માટે પાલિકા પાસે એક જ વાન છે, વધુ ત્રણ વાનની દરખાસ્તમુંબઈનું પ્રદૂષણ ગંભીર; પ્રદૂષણ સ્તર માપવા માટે પાલિકા પાસે એક જ વાન છે, વધુ ત્રણ વાનની દરખાસ્તમુંબઈ: શહેરમાં વધતા પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે એવું બહાર આવ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પગલાં લેવા માટે પૂરતી… 
-  નેશનલ ઇન્ડિયામાં એન્ટ્રી પહેલા જ ટેસ્લાની વધી મુશ્કેલીનવી દિલ્હીઃ ઇલેક્ટ્રિક વાહનોની આયાત પર સરકારે ફરી એકવાર પોતાનો ઇરાદો સ્પષ્ટ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલો હતા કે સરકાર વિદેશથી આયાત થતા ઈલેક્ટ્રિક વાહનો પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં છૂટ આપવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે, પરંતુ હવે… 
-  સ્પોર્ટસ ગઈકાલે મેચ હાર્યા બાદ ગુસ્સે ભરાયા કોચ રાહુલ દ્રાવિડ અને કહ્યું…નવી દિલ્હીઃ ગઈકાલે સાઉથ આફ્રિકા ખાતે ટીમ ઈન્ડિયા અને ટીમ સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં સાઉથ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને 5 વિકેટથી હરાવ્યું હતું. ઈન્ડિયન ટીમે પહેલાં બેટિંગ કરીને 19.3 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 180 બનાવ્યા હતા. ત્યાર બાદ… 
-  સ્પોર્ટસ આવતીકાલે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમાં ટકરાશેમુંબઈઃ ટી-20 સીરિઝમા સરેરાશ પ્રદર્શન પછી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં આવતીકાલના ગુરુવારે એક માત્ર ટેસ્ટ માટે ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ભારતીય ટીમ સ્પિનર્સ પર નિર્ભર રહેશે. 1986થી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી 14 ટેસ્ટમાંથી ભારત માત્ર એક જ… 
-  આમચી મુંબઈ પ્રસાદ મુદ્દે સિદ્ધિ વિનાયક મંદિરે લીધો આ નિર્ણયમુંબઈઃ પ્રભાદેવી સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં વેચાતાં સાકરયુક્ત મોદક અને પેંડા હવેથી નહીં વેચવાનો નિર્ણય પૂજા સામગ્રી વિક્રેતા સેના એસોસિએશને લીધો છે. તેને બદલે હવે માવાનો પ્રસાદ મળશે તેમ જ મોદક અને પેંડાના પ્રસાદનો દર પણ નક્કી કરવામાં આવ્યા છે.જો ખાંડયુક્ત… 
-  આમચી મુંબઈ લોકમાન્ય ટિળક ટર્મિનસમાં ભીષણ આગ, કેન્ટિનનો સામાન બળીને ખાખ(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કુર્લામાં આવેલા લોકમાન્ય ટિળક ટર્મિનસ સ્ટેશન પર બુધવારે બપોરના ભીષણ આગ લાગવાની દુર્ઘટના બની હતી. ફાયરબ્રિગેડને આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. સદ્ભાગ્યે આગમાં કોઈ જખમી થવાનું કે જાનહાનિનો બનાવ બન્યો નહોતો. જોકે આગની દુર્ઘટનાને કારણે… 
 
  
 








