- આમચી મુંબઈ
મુંબઈના અકસ્માતો અંગે એકનાથ શિંદેએ અધિવેશનમાં આપી આ માહિતી
મુંબઈ: મહારાષ્ટ્રના આર્થિક પાટનગર મુંબઈમાં જાન્યુઆરીથી જૂન 2023 દરમિયાન 147 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થવાની માહિતી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નાગપુરમાં ચાલતા શિયાળુ અધિવેશનમાં રજૂ કરી હતી.સીએમ શિંદેએ જણાવ્યું કે આ સમાન સમયગાળામાં મુંબઈમાં 132 માર્ગ અકસ્માત થયા હતા.…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 23 લોકોના મોત, કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાન આર્મી બેઝ પર થયેલા આત્મઘાતી હુમલામાં 23 લોકોના મોત થયા હતા. આ હુમલો ડેરા ઈસ્માઈલ ખાનના એક લશ્કરી ઈમારતમાં થયો હતો. એક રિપોર્ટ અનુસાર વિસ્ફોટને કારણે ત્રણ રૂમ ધરાશાયી થઈ ગયા છે અને ઈમારતોના કાટમાળમાંથી…
- નેશનલ
‘પીએમ મોદીને હરાવવા માટે પૈસા ભેગા કરી રહ્યા હતા’
નવી દિલ્હીઃ ઝારખંડ અને ઓડિશામાં કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના ઠેકાણાઓ પર આઈટીના દરોડામાં કરોડોની રોકડ મળી આવી છે. નોટોની ગણતરી પૂર્ણ થયા બાદ 351 કરોડ રૂપિયાની રોકડની પુષ્ટિ થઈ છે. આ સાથે જ કોંગ્રેસના નેતાના ઠેકાણા પરથી આટલી મોટી રોકડ…
- આમચી મુંબઈ
મુંબઈમાં ૯૫ ટકા દુકાનોના નામના પાટિયા મરાઠીમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મુંબઈમાં તમામ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટના નામના બોર્ડ મરાઠી દેવનાગરી લિપીમાં લખવા ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુંબઈમાં જુદા જુદા વોર્ડમાં ઈન્સ્પેકશન કરવામાં આવી રહ્યું છે, જેમાં અત્યાર સુધી મુંબઈમાં…
- આમચી મુંબઈ
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના રસ્તાની સફાઈને મુદ્દે પાલિકાના અધિકારીને શો-કોઝ નોટિસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાનની મુલાકાત દરમિયાન વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના રસ્તાઓ અસ્વચ્છ જણાઈ આવતા મુંબઈ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મેકેનિકલ સ્વીપિંગ મશીનનો ઉપયોગ કર્યા પછી રસ્તાઓની સંતોષકારક સફાઈની ખાતરી નહીં કરવા બદલ…
- નેશનલ
કોંગ્રેસના સાંસદ પાસેથી મળેલી રકમ કોની, જવાબ આપો…: ભાજપે સવાલ કર્યો?
નવી દિલ્હી: ઝારખંડમાં કોંગ્રેસના સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘરે આવકવેરા વિભાગ (આઈટી)એ દરોડા પાડી 351 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી. આ મામલે હવે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ કોંગ્રેસની ટીકા કરી છે. ભાજપ દ્વારા કોંગ્રેસની ઘણી ટીકા કરવામાં આવી…
- આમચી મુંબઈ
અમે રસ્તા ધોયા તેમણે તિજોરી ધોઈ નાખી: શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ડીપ ક્લિનીંગના ભાગરૂપે મુખ્ય પ્રધાને કરેલી સફાઈના મુદ્દે શિવસેના (યુબીટી) દ્વારા કરવામાં આવેલી ટીકાનો જવાબ આપતાં સોમવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે અમે રસ્તા ધોઈ રહ્યા છીએ, તેમણે તો…
- આમચી મુંબઈ
એસટી કર્મચારી બેંકની સ્થિતિ ગંભીર, બે મહિનામાં તપાસ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એસ.ટી. બેંકની અવસ્થા અત્યંત કફોડી થઈ ગઈ હોવાથી રાજ્ય સરકારે તેની સ્થિતિ પર ધ્યાન આપવું આવશ્યક છે, એવી માગણી વિધાન પરિષદમાં પ્રશ્ન કાળમાં ભાજપના વિધાનસભ્ય પ્રવીણ દરેકરે કરી હતી. તેમને સહકાર ખાતાના પ્રધાન દિલીપ વળસે-પાટીલે સકારાત્મક પ્રતિસાદ…
- આમચી મુંબઈ
પંચામૃત યોજનાનું એક પણ અમૃત લોકો સુધી પહોંચાડવામાં સરકાર નિષ્ફળઃ વિપક્ષી નેતાનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય સરકારે રજૂ કરેલી રૂ. 55,520 કરોડની પૂરક માગણીઓ ફક્ત સત્તાધારી કેટલાક વિધાનસભ્યોને ખુશ કરવા માટે જ રજૂ કરવામાં આવી છે એવો ગંભીર આક્ષેપ શિવસેના (યુબીટી) પક્ષના નેતા અને વિધાન પરિષદમાં વિપક્ષી નેતા અંબાદાસ દાનવેએ સોમવારે કર્યો…