- આમચી મુંબઈ
એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય મારો હતો: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ચાર વર્ષમાં અનેક રાજકીય ગતિવિધિ જોવા મળી છે. પહેલાં સેના-ભાજપની યુતિ તૂટી ગઈ, ત્યારપછી મહાવિકાસ આઘાડીની સ્થાપના થઈ, ફડણવીસ-અજિત પવારની શપથવિધિ, સરકારનું પતન, ઉદ્ધવ ઠાકરેની શપથવિધિ આ બધાની પછી ગયા વર્ષે શિવસેનામાં બળવો થયો…
- નેશનલ
પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેવા અમેરિકન પ્રમુખ ભારત નહીં આવે
યુએસ પ્રમુખ જો બાઇડેન જાન્યુઆરી 2024માં ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેશે નહીં. અમેરિકન સત્તાવાળાઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ભારતે આવતા વર્ષે જાન્યુઆરીમાં ક્વોડ લીડર સમિટની યજમાનીના ભાગરૂપે રાષ્ટ્રપતિ બાઇડેનને ગણતંત્ર દિવસની ઉજવણી માટે આમંત્રણ આપ્યું હતું. આ…
- મહારાષ્ટ્ર
રાયગડ પોલીસે બીજા ગોદામમાંથી રૂ. 218 કરોડનું મેફેડ્રોન જપ્ત કર્યું
નવી મુંબઈ: રાયગડ પોલીસે વધુ એક ગોદામમાં રેઇડ પાડીને રૂ. 218 કરોડની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ સાથે ડ્રગ્સની કુલ જપ્તિ રૂ. 325 કરોડની થઇ છે. શુક્રવારે આ પ્રકરણમાં ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી, જેમની પૂછપરછમાં વધુ…
- સ્પેશિયલ ફિચર્સ
અહીંયા ધરતી ખુદ શ્વાસ લે છે… માનવામાં ના આવે તો જોઈ લો વીડિયો…
આપણે ધરતીને માતાનો દરજ્જો આપ્યો છે અને આ ધરતી પાસેથી આપણને એટલું બધું મળે છે કે આપણે એની પૂજા પણ કરીએ છીએ. આ ધરતીને સજીવ માનવામાં આવે છે અને કોઈ પણ સજીવ વ્યક્તિ હોય તે શ્વાસ તો લે જ ને?…
- આમચી મુંબઈ
મુંબઈના અકસ્માતો અંગે એકનાથ શિંદેએ અધિવેશનમાં આપી આ માહિતી
મુંબઈ: મહારાષ્ટ્રના આર્થિક પાટનગર મુંબઈમાં જાન્યુઆરીથી જૂન 2023 દરમિયાન 147 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થવાની માહિતી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નાગપુરમાં ચાલતા શિયાળુ અધિવેશનમાં રજૂ કરી હતી.સીએમ શિંદેએ જણાવ્યું કે આ સમાન સમયગાળામાં મુંબઈમાં 132 માર્ગ અકસ્માત થયા હતા.…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 23 લોકોના મોત, કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાન આર્મી બેઝ પર થયેલા આત્મઘાતી હુમલામાં 23 લોકોના મોત થયા હતા. આ હુમલો ડેરા ઈસ્માઈલ ખાનના એક લશ્કરી ઈમારતમાં થયો હતો. એક રિપોર્ટ અનુસાર વિસ્ફોટને કારણે ત્રણ રૂમ ધરાશાયી થઈ ગયા છે અને ઈમારતોના કાટમાળમાંથી…
- નેશનલ
‘પીએમ મોદીને હરાવવા માટે પૈસા ભેગા કરી રહ્યા હતા’
નવી દિલ્હીઃ ઝારખંડ અને ઓડિશામાં કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના ઠેકાણાઓ પર આઈટીના દરોડામાં કરોડોની રોકડ મળી આવી છે. નોટોની ગણતરી પૂર્ણ થયા બાદ 351 કરોડ રૂપિયાની રોકડની પુષ્ટિ થઈ છે. આ સાથે જ કોંગ્રેસના નેતાના ઠેકાણા પરથી આટલી મોટી રોકડ…
- આમચી મુંબઈ
મુંબઈમાં ૯૫ ટકા દુકાનોના નામના પાટિયા મરાઠીમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મુંબઈમાં તમામ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટના નામના બોર્ડ મરાઠી દેવનાગરી લિપીમાં લખવા ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુંબઈમાં જુદા જુદા વોર્ડમાં ઈન્સ્પેકશન કરવામાં આવી રહ્યું છે, જેમાં અત્યાર સુધી મુંબઈમાં…
- આમચી મુંબઈ
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના રસ્તાની સફાઈને મુદ્દે પાલિકાના અધિકારીને શો-કોઝ નોટિસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાનની મુલાકાત દરમિયાન વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના રસ્તાઓ અસ્વચ્છ જણાઈ આવતા મુંબઈ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મેકેનિકલ સ્વીપિંગ મશીનનો ઉપયોગ કર્યા પછી રસ્તાઓની સંતોષકારક સફાઈની ખાતરી નહીં કરવા બદલ…