- આમચી મુંબઈ
કોરોના નાથવા રાજ્યમાં ફરી ટાસ્ક ફોર્સની રચના: રાજ્યમાં કોરોનાના નવા ૮૭ દર્દી અને બે મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોરોનાની પહેલી લહેર દરમિયાન વધતા દર્દીની સંખ્યા પર નિયંત્રણ રાખવા તેના પર ઉપાયયોજના કરવા માટે ૧૩ એપ્રિલ, ૨૦૨૦ના રાજ્ય સરકારે નિષ્ણાત ડૉકટરોની ટાસ્ક ફોર્સ બનાવી હતી. હવે મુંબઈ સહિત રાજ્યમાં ફરી એક વખત કોરોનાએ માથુ ઊંચક્યું છે…
- આમચી મુંબઈ
કામાઠીપુરાની કાયાપલટ કરવા મ્હાડા સજ્જ
મુંબઈ: મુંબઈના કામાઠીપુરાનો ઉલ્લેખ થતાં જ મનમાં જે છબી ઊભરી આવે છે તે સારી નથી, વાસ્તવમાં તે મુંબઈનો રેડ લાઈટ વિસ્તાર છે, જેનો પુન:વિકાસ છેલ્લા ઘણા સમયથી અટકી પડ્યો હતો, પરંતુ હવે કામાઠીપુરાનો પુન:વિકાસ થઈ ગયો છે. પરંતુ હવે મહારાષ્ટ્ર…
- નેશનલ
વધતું પ્રદૂષણ, આબોહવા પરિવર્તન વાયરસના હુમલા માટે જવાબદાર છે
કોરોનાનો નવો સબ વેરિએન્ટ જેએન-1 હજી સુધી સત્તાવરા રીતે મુંબઇમાં ફેલાયો નથી, પણ થાણે ખાતેથી લેવામાં આવેલા નમૂનાઓમાં જેએન-1 વાયરસ જોવા મળ્યો છે. જેએન-1 પ્રમાણમાં હળવો છે, પણ તે અત્યંત સંક્રમિત છે. પાલિકાના આરોગ્ય અધિકારીઓ જણાવે છે કે દરરોજના કોરોના…
- નેશનલ
રેલવે સ્ટેશનો પર ‘પીએમ મોદી સાથે સેલ્ફી’ માટે બૂથ ઉભા કરાતા આ નેતાએ કર્યો વિરોધ
ભારતીય રેલ્વેના જુદા જુદા ઝોન હેઠળના રેલ્વે સ્ટેશનો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સેલ્ફી બૂથ લગાવવામાં આવ્યા છે. મોદી સરકારના આ નિર્ણયની વિપક્ષ ભારે આલોચના કરી રહ્યું છે. એક પછી એક વિરોધપક્ષના નેતાઓ પોતાનું રાજકીય નિવેદન આપીને વિરોધ વ્યક્ત કરી…
- આમચી મુંબઈ
કોન્સ્ટેબલના મૃત્યુ પછી પોલીસ ઍક્શન મોડમાં: નાયલોન માંજો વેચનારાઓ સામે કાર્યવાહી
મુંબઈ: બાઈક પર ઘરે જઈ રહેલા પોલીસ કોન્સ્ટેબલનું નાયલોન માંજાથી ગળું ચીરાવાને કારણે મૃત્યુ થયા પછી પોલીસ ઍક્શન મોડમાં આવી ગઈ છે. આવા પ્રતિબંધિત માંજાનું વેચાણ અને તેનો ઉપયોગ કરનારાઓ પર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે હાથ ધરેલા ઑપરેશન દરમિયાન…
- નેશનલ
દક્ષિણ ભારતમાંથી લોકસભા ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી
નવી દિલ્હીઃ શું પ્રિયંકા ગાંધી આ વખતે લોકસભાની ચૂંટણી લડશે? શું આ વખતે તેઓ દક્ષિણ ભારતના કોઇ રાજ્યમાંથી ઉમેદવારી નોંધાવશે? આજકાલ આવા સવાલો ઉઠવા લાગ્યા છે કારણ કે કૉંગ્રેસ પાર્ટીએ તાજેતરના કરેલા ફેરફારોમાં પ્રિયંકા ગાંધી પાસેથી ઉત્તર પ્રદેશની કમાન પરત…
- નેશનલ
ડીપફેક મુદ્દે કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી….
નવી દિલ્હી: ડીપફેક અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સના માધ્યમથી ખોટા સમાચાર ફેલાવવાના કારણે સરકારના આઈટી મંત્રાલયો આઈટી નિયમોનું પાલન કરવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કોઇપણ પ્રકારના સોશિયલ મિડીયા પ્લેટફોર્મને હવેથી કોઈપણ પ્રકારનું કન્ટેન્ટ…
- સ્પોર્ટસ
બહેન વિનેશના મેડલ પરત કરવા પર બીજેપી નેતા બબીતા ફોગાટે શું કહ્યું?
ચંદીગઢઃ હરિયાણાના બીજેપી નેતા અને ફોગટ બહેનોમાંની એક એવી દંગલ ગર્લ બબીતા ફોગાટે બહેન વિનેશ ફોગટે સરકારને તેમનો સ્પોર્ટ્સ એવોર્ડ પરત કરવાના મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.મીડિયાના સવાલો પર બબીતાએ કહ્યું હતું કે રમતગમત મંત્રાલયે WFIનું વિસર્જન કરીને રેસલિંગ…