- નેશનલ
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યાના મુખ્ય રસ્તાઓ પર ‘સૂર્ય સ્તંભ’ સ્થાપિત કરાયા
અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર ઉદ્ઘાટન સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત મંદિર નગરના અગ્રણી રસ્તા પર આલીશાન સૂર્ય થીમ આધારિત ‘સૂર્ય સ્તંભ’ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. ૩૦ ફૂટની ઉંચાઇ ધરાવતા દરેક થાંભલામાં એક સુશોભિત ભ્રમણકક્ષા છે, જેને…
- આમચી મુંબઈ
ગેટ-વે ઓફ ઈન્ડિયાને ગંદી કરનારા ફેરિયાઓને પાલિકાએ શીખવાડયો સબકઃ વસૂલ્યો દંડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈનો પ્રવેશ દ્વાર ગણાતા અને પ્રખ્યાત પર્યટન સ્થળ ગેટ-વે ઓફ ઈન્ડિયામાં પર કચરો ફેંકીને તેનું ગંદુ બનાવનારા ફેરિયાઓ સામે મુંબઈ મહાનગરપાલિકાએ ઝુંબેશ હાથ ધરી છે, જે હેઠળ ગુરુવારથી બુધવાર સુધીના સમયગાળામાં ૩૯ ફેરિયાઓ પાસેથી ૭,૮૦૦ રૂપિયાનો દંડ…
- આમચી મુંબઈ
બે હજારના ડ્રાયફ્રૂટ્સ ત્રણ લાખ રૂપિયામાં પડ્યા!
થાણે: બે હજાર રૂપિયાના ડ્રાયફ્રૂટ્સ ઑનલાઈન મગાવવા જતાં પનવેલની મહિલાએ ત્રણ લાખથી વધુ રૂપિયા ગુમાવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.પોલીસ ફરિયાદ અનુસાર 54 વર્ષની ફરિયાદીએ 20 સપ્ટેમ્બરે ફેસબુક પર ડ્રાયફ્રૂટ્સ સ્ટોરની જાહેરખબર જોઈ હતી. જાહેરખબરમાં આપેલા નંબર પર ફરિયાદીએ સંપર્ક…
- આમચી મુંબઈ
કોરોના નાથવા રાજ્યમાં ફરી ટાસ્ક ફોર્સની રચના: રાજ્યમાં કોરોનાના નવા ૮૭ દર્દી અને બે મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોરોનાની પહેલી લહેર દરમિયાન વધતા દર્દીની સંખ્યા પર નિયંત્રણ રાખવા તેના પર ઉપાયયોજના કરવા માટે ૧૩ એપ્રિલ, ૨૦૨૦ના રાજ્ય સરકારે નિષ્ણાત ડૉકટરોની ટાસ્ક ફોર્સ બનાવી હતી. હવે મુંબઈ સહિત રાજ્યમાં ફરી એક વખત કોરોનાએ માથુ ઊંચક્યું છે…
- આમચી મુંબઈ
કામાઠીપુરાની કાયાપલટ કરવા મ્હાડા સજ્જ
મુંબઈ: મુંબઈના કામાઠીપુરાનો ઉલ્લેખ થતાં જ મનમાં જે છબી ઊભરી આવે છે તે સારી નથી, વાસ્તવમાં તે મુંબઈનો રેડ લાઈટ વિસ્તાર છે, જેનો પુન:વિકાસ છેલ્લા ઘણા સમયથી અટકી પડ્યો હતો, પરંતુ હવે કામાઠીપુરાનો પુન:વિકાસ થઈ ગયો છે. પરંતુ હવે મહારાષ્ટ્ર…
- નેશનલ
વધતું પ્રદૂષણ, આબોહવા પરિવર્તન વાયરસના હુમલા માટે જવાબદાર છે
કોરોનાનો નવો સબ વેરિએન્ટ જેએન-1 હજી સુધી સત્તાવરા રીતે મુંબઇમાં ફેલાયો નથી, પણ થાણે ખાતેથી લેવામાં આવેલા નમૂનાઓમાં જેએન-1 વાયરસ જોવા મળ્યો છે. જેએન-1 પ્રમાણમાં હળવો છે, પણ તે અત્યંત સંક્રમિત છે. પાલિકાના આરોગ્ય અધિકારીઓ જણાવે છે કે દરરોજના કોરોના…
- નેશનલ
રેલવે સ્ટેશનો પર ‘પીએમ મોદી સાથે સેલ્ફી’ માટે બૂથ ઉભા કરાતા આ નેતાએ કર્યો વિરોધ
ભારતીય રેલ્વેના જુદા જુદા ઝોન હેઠળના રેલ્વે સ્ટેશનો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સેલ્ફી બૂથ લગાવવામાં આવ્યા છે. મોદી સરકારના આ નિર્ણયની વિપક્ષ ભારે આલોચના કરી રહ્યું છે. એક પછી એક વિરોધપક્ષના નેતાઓ પોતાનું રાજકીય નિવેદન આપીને વિરોધ વ્યક્ત કરી…