- આમચી મુંબઈ
મહાયુતીની સંયુક્ત કાર્યકર્તા બેઠક 14 જાન્યુઆરીએ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની તૈયારીના ભાગરૂપે રાજ્યમાં સત્તાધારી મહાયુતી ગઠબંધનની સંયુક્ત કાર્યકર્તા બેઠકનું આયોજન 14 જાન્યુઆરીએ કરવામાં આવ્યું છે, એવી માહિતી ભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ શનિવારે આપી હતી.મહાયુતી ગઠબંધનમાં શિવસેના (એકનાથ શિંદે જૂથ), એનસીપી (અજિત પવાર જૂથ) અને…
- ધર્મતેજ
આખુ વર્ષ વરસશે માતા લક્ષ્મીજીની કૃપા, ખુશીઓથી ભરાઇ જશે ઝોળી, બસ આ રંગના વસ્ત્રો પહેરો
સાલ 2023 વિદાય થવાની અને 2024ના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે એવામાં દરેક જણ નવા વર્ષની ઉજવણીમાં પોતપોતાની રીતે વ્યસ્ત છે. 31 ડિસેમ્બરની રાત અને નવા વર્ષના પહેલા દિવસને તમે કેવી રીતે ખાસ બનાવી શકાય એના પર લોકોનું ફોકસ વધારે…
- આમચી મુંબઈ
મહિલા ટુરિસ્ટને મહારાષ્ટ્ર સરકારની મોટી ભેટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય સરકારે આઈના નામ હેઠળ મહિલાલક્ષી અને જેન્ડર ઈન્ક્લુઝિવ ટુરિઝમ પોલીસી હેઠળ એમટીડીસીની વિવિધ યોજનાઓ મહિલા પ્રવાસીઓ તેમ જ મહિલા સાહસિકો માટે ઘડી કાઢી છે. આ નીતિના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાનમાં રાખીને પહેલીથી આઠમી માર્ચના આઠ…
- નેશનલ
22 જાન્યુઆરીએ અયોધ્યા ના જશો, પ્રભુ રામને તકલીફ થાય એવું કોઇ કામ ના કરતા
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અયોધ્યા પહોંચ્યા હતા. અહીં તેમણે અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશન અને એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે 15 હજાર કરોડથી વધુના ઘણા વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે,…
- આમચી મુંબઈ
ભિવંડીમાં પાવરલૂમના કામગારની હત્યા: બે પકડાયા
થાણે: ભિવંડીમાં પાવરલૂમના કામદારની શસ્ત્રોના ઘા ઝીંકી હત્યા કરવા બદલ બે જણની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.બરકતઅલી રોજમોહંમદ અન્સારી (35) શુક્રવારે સવારે 8.30 વાગ્યે બાબલા કંપાઉન્ડ વિસ્તારમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. અન્સારીના શરીર પર ઇજાના અનેક નિશાન…
- આમચી મુંબઈ
ચલો Mumbai… જે સહકાર ન આપે તેનો બહિષ્કાર કરો; મરાઠા સમાજની આગેવાનોને ચેતવણી
મુંબઈ: ધુળેના કાર્યકરોએ મરાઠા સમુદાયને અનામત અપાવવા માટે 20 જાન્યુઆરીએ Mumbai જવાનું નક્કી કર્યું છે. શનિવારે એવી ચેતવણી આપવામાં આવી હતી કે મરાઠા સમુદાયના જે નેતાઓ આ મામલે સહકાર નહીં આપે તેમનો બહિષ્કાર કરવામાં આવશે.મરાઠા સમુદાયના કોઈપણ રાજકીય નેતા. કોર્પોરેટરો,…
- ઇન્ટરનેશનલ
મેક્સિકોમાં અંધાધૂંધ ગોળીબાર, છના મોત, 26 ઘાયલ
નોર્ધન મેક્સિકોમાંથી એક આંચકાજનક સમાચાર જાણવા મળ્યા છે. અહીં ત્રણ બંદૂકધારીઓએ એક પાર્ટી પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ક્રિસમસ ઇવની પાર્ટીમાં થયેલી ફાયરિંગની ઘટનામાં 6 લોકોના મોત થયા હતા જ્યારે 26 લોકો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ…
- આપણું ગુજરાત
GPCBએ સુરતના 15 ટેક્સટાઈલ એકમોને ક્લોઝર નોટિસ પાઠવી
સુરત: ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) એ શનિવારે સુરત જિલ્લાની 15 ટેક્સટાઈલ કંપનીઓને ક્લોઝર નોટિસ પાઠવી હતી. આ એકમો કથિત રીતે તાપી નદી સાથે જોડાયેલી ખાડીમાં ટ્રીટમેન્ટ કર્યા વગરનું ગંદુ પાણી છોડતા હતા. નોંધનીય છે કે તાપી નદી સુરત શહેરના…