- નેશનલ
22 જાન્યુઆરીએ અયોધ્યા ના જશો, પ્રભુ રામને તકલીફ થાય એવું કોઇ કામ ના કરતા
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અયોધ્યા પહોંચ્યા હતા. અહીં તેમણે અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશન અને એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે 15 હજાર કરોડથી વધુના ઘણા વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે,…
- આમચી મુંબઈ
ભિવંડીમાં પાવરલૂમના કામગારની હત્યા: બે પકડાયા
થાણે: ભિવંડીમાં પાવરલૂમના કામદારની શસ્ત્રોના ઘા ઝીંકી હત્યા કરવા બદલ બે જણની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.બરકતઅલી રોજમોહંમદ અન્સારી (35) શુક્રવારે સવારે 8.30 વાગ્યે બાબલા કંપાઉન્ડ વિસ્તારમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. અન્સારીના શરીર પર ઇજાના અનેક નિશાન…
- આમચી મુંબઈ
ચલો Mumbai… જે સહકાર ન આપે તેનો બહિષ્કાર કરો; મરાઠા સમાજની આગેવાનોને ચેતવણી
મુંબઈ: ધુળેના કાર્યકરોએ મરાઠા સમુદાયને અનામત અપાવવા માટે 20 જાન્યુઆરીએ Mumbai જવાનું નક્કી કર્યું છે. શનિવારે એવી ચેતવણી આપવામાં આવી હતી કે મરાઠા સમુદાયના જે નેતાઓ આ મામલે સહકાર નહીં આપે તેમનો બહિષ્કાર કરવામાં આવશે.મરાઠા સમુદાયના કોઈપણ રાજકીય નેતા. કોર્પોરેટરો,…
- ઇન્ટરનેશનલ
મેક્સિકોમાં અંધાધૂંધ ગોળીબાર, છના મોત, 26 ઘાયલ
નોર્ધન મેક્સિકોમાંથી એક આંચકાજનક સમાચાર જાણવા મળ્યા છે. અહીં ત્રણ બંદૂકધારીઓએ એક પાર્ટી પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ક્રિસમસ ઇવની પાર્ટીમાં થયેલી ફાયરિંગની ઘટનામાં 6 લોકોના મોત થયા હતા જ્યારે 26 લોકો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ…
- આપણું ગુજરાત
GPCBએ સુરતના 15 ટેક્સટાઈલ એકમોને ક્લોઝર નોટિસ પાઠવી
સુરત: ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) એ શનિવારે સુરત જિલ્લાની 15 ટેક્સટાઈલ કંપનીઓને ક્લોઝર નોટિસ પાઠવી હતી. આ એકમો કથિત રીતે તાપી નદી સાથે જોડાયેલી ખાડીમાં ટ્રીટમેન્ટ કર્યા વગરનું ગંદુ પાણી છોડતા હતા. નોંધનીય છે કે તાપી નદી સુરત શહેરના…
- આમચી મુંબઈ
ભુજબળનું ભંડોળ કપાયું!! મરાઠા વિરોધી વલણ અપનાવવાનો ફટકો?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના પ્રધાનમંડળમાં સિનિયર મિનિસ્ટર તરીકેનો દરજ્જો ધરાવતા છગન ભુજબળ અન્ય વિધાનસભ્યો-પ્રધાનોનાં ભંડોળ પોતાના મતદારસંઘમાં વાળી નાખવા માટે જાણીતા છે, પરંતુ આ વખતે ઘડિયાળના કાંટા ઊંધા ફર્યા હોવાનું જોવા મળી રહ્યું છે. સમાજ કલ્યાણ ખાતા દ્વારા ભુજબળની સૂચનાની…
- નેશનલ
દેવેન્દ્ર ફડણવીસે નેપાળમાં અટકી પડેલા 58 યાત્રાળુને ઉગાર્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ટુરિસ્ટ કંપની દ્વારા હાથ ઉપર કરી નાખવામાં આવતાં નેપાળમાં અટકી પડેલા 58 ભાવિકોને બચાવીને પાછા સ્વદેશ લાવવામાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું જાણવા મળ્યું છે.પૈસા નથી એમ કહીને ટુરિસ્ટ કંપનીએ પોતાના હાથ…