- આમચી મુંબઈ
ચલો Mumbai… જે સહકાર ન આપે તેનો બહિષ્કાર કરો; મરાઠા સમાજની આગેવાનોને ચેતવણી
મુંબઈ: ધુળેના કાર્યકરોએ મરાઠા સમુદાયને અનામત અપાવવા માટે 20 જાન્યુઆરીએ Mumbai જવાનું નક્કી કર્યું છે. શનિવારે એવી ચેતવણી આપવામાં આવી હતી કે મરાઠા સમુદાયના જે નેતાઓ આ મામલે સહકાર નહીં આપે તેમનો બહિષ્કાર કરવામાં આવશે.મરાઠા સમુદાયના કોઈપણ રાજકીય નેતા. કોર્પોરેટરો,…
- ઇન્ટરનેશનલ
મેક્સિકોમાં અંધાધૂંધ ગોળીબાર, છના મોત, 26 ઘાયલ
નોર્ધન મેક્સિકોમાંથી એક આંચકાજનક સમાચાર જાણવા મળ્યા છે. અહીં ત્રણ બંદૂકધારીઓએ એક પાર્ટી પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ક્રિસમસ ઇવની પાર્ટીમાં થયેલી ફાયરિંગની ઘટનામાં 6 લોકોના મોત થયા હતા જ્યારે 26 લોકો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ…
- આપણું ગુજરાત
GPCBએ સુરતના 15 ટેક્સટાઈલ એકમોને ક્લોઝર નોટિસ પાઠવી
સુરત: ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) એ શનિવારે સુરત જિલ્લાની 15 ટેક્સટાઈલ કંપનીઓને ક્લોઝર નોટિસ પાઠવી હતી. આ એકમો કથિત રીતે તાપી નદી સાથે જોડાયેલી ખાડીમાં ટ્રીટમેન્ટ કર્યા વગરનું ગંદુ પાણી છોડતા હતા. નોંધનીય છે કે તાપી નદી સુરત શહેરના…
- આમચી મુંબઈ
ભુજબળનું ભંડોળ કપાયું!! મરાઠા વિરોધી વલણ અપનાવવાનો ફટકો?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના પ્રધાનમંડળમાં સિનિયર મિનિસ્ટર તરીકેનો દરજ્જો ધરાવતા છગન ભુજબળ અન્ય વિધાનસભ્યો-પ્રધાનોનાં ભંડોળ પોતાના મતદારસંઘમાં વાળી નાખવા માટે જાણીતા છે, પરંતુ આ વખતે ઘડિયાળના કાંટા ઊંધા ફર્યા હોવાનું જોવા મળી રહ્યું છે. સમાજ કલ્યાણ ખાતા દ્વારા ભુજબળની સૂચનાની…
- નેશનલ
દેવેન્દ્ર ફડણવીસે નેપાળમાં અટકી પડેલા 58 યાત્રાળુને ઉગાર્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ટુરિસ્ટ કંપની દ્વારા હાથ ઉપર કરી નાખવામાં આવતાં નેપાળમાં અટકી પડેલા 58 ભાવિકોને બચાવીને પાછા સ્વદેશ લાવવામાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું જાણવા મળ્યું છે.પૈસા નથી એમ કહીને ટુરિસ્ટ કંપનીએ પોતાના હાથ…
- આમચી મુંબઈ
મુંબઈના સૌથી પહેલા ‘મૉલ’નું ઓક્શન આ તારીખે થશે
મુંબઈ: મુંબઈના સર્વપ્રથમ શોપિંગ મૉલ ‘સોબો સેન્ટ્રલ મૉલ’નું લિલામ 29 જાન્યુઆરી 2024ના દિવસે કરવામાં આવશે. 1990ના દાયકામાં ક્રોસરોડ્સ મૉલ તરીકે ઓળખાતી આ જગ્યા ખરીદી માટે અને હળવા મળવા માટેનું જાણીતું સ્થળ હતું.જોકે, શહેરમાં અને પરા વિસ્તારમાં ખરીદી માટે અનેક વિકલ્પો…
- નેશનલ
Delhi JDU Meeting: નીતીશ કુમારના કોંગ્રેસ પર જોરદાર પ્રહાર, કહ્યું- ‘અમારા કામની ચર્ચા…’
નવી દિલ્હીઃ આજે JDUની મહત્વપૂર્ણ મીટિંગમાં નીતીશ કુમારે કોંગ્રેસ અને બીજેપી બંને પર નિશાન સાધ્યું હતું. નીતીશ કુમારે કહ્યું હતું કે કોંગ્રેસ તેમના જાતિ આધારિત જનગણના અને આરક્ષણ જેવા કામની ચર્ચા નથી કરતી અને ભાજપ પણ પોતાના કામમાં એમના (નીતીશકુમારના)…