- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશની ચૂંટણીમાં થયું 40 ટકા મતદાન, શેખ હસીના પાછા ફરશે સત્તામાં?
ઢાકાઃ બાંગ્લાદેશમાં હિંસાની વચ્ચે આજે ચૂંટણી યોજવામાં આવી હતી. સવારના 7.30 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી મતદાન થયું હતું. ચૂંટણી પંચે આપેલા આંકડા અનુસાર લગભગ 40 ટકા મતદાન થયું હતું. મુખ્ય વિપક્ષી પાર્ટીએ ચૂંટણીમાં બહિષ્કાર કરવાને કારણે સત્તાધારી અવામી લીગનો…
- આમચી મુંબઈ
દક્ષિણ મુંબઈની બેઠકને મુદ્દે મહાવિકાસ આઘાડીમાં સંઘર્ષના એંધાણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહાવિકાસ આઘાડીની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મુંબઈમાં બેઠકોની વહેંચણીને મુદ્દે ભારે સંઘર્ષ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, તેમાં પણ દક્ષિણ મુંબઈ લોકસભા મતદારસંઘને મુદ્દે શિવસેના (યુબીટી) અને કૉંગ્રેસનો સીધો સંઘર્ષ થવાની શક્યતા જોવાઈ રહી…
- નેશનલ
રાજસ્થાનમાં પૂર્વ વિધાનસભ્યને આ કારણસર કોંગ્રેસે કર્યાં સસ્પેન્ડ
જયપુરઃ રાજસ્થાનના બાડમેરથી કોંગ્રેસના પૂર્વ વિધાનસભ્ય મેવારામ જૈનનો આપતિજનક વીડિયો બહાર આવ્યા બાદ પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરાએ મેવારામને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.મેવારામ જૈન વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. 6 જાન્યુઆરીએ…
- આમચી મુંબઈ
ઉત્તર ભારતમાં ટ્રેન મારફત પ્રવાસ કરવાના છો? વાંચી લો મહત્ત્વના ન્યૂઝ, રદ રહેશે આટલી ટ્રેનો
મુંબઈ: આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં ટ્રેન મારફત ટ્રાવેલ કરવાનું વિચારતા હો તો પશ્ચિમ રેલવેના મહત્ત્વના સમાચાર વાંચી લેજો, કારણ કે આગ્રા ડિવિઝનના મથુરા જંકશન ખાતે નોન-ઇન્ટરલોકિંગ કામકાજને કારણે ઉત્તર ભારતની અમુક ટ્રેનોને રદ રહેશે. ઈન્ટરલોકિંગ કામગીરી કારણે મુંબઈથી ઊપડતી લાંબા…
- આપણું ગુજરાત
પીએમ મોદી આવતીકાલથી ગરવી ગુજરાતના પ્રવાસે
નવી દિલ્હી: વાયબ્રન્ટ ગુજરાત માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર આવતી કાલથી ત્રણ દિવસ સુધી ગુજરાતના પ્રવાસે જવા રવાના થશે. 8મી જાન્યુઆરીથી શરૂ થતા આ પ્રવાસમાં તેઓ વૈશ્વિક નેતાઓ, ટોચની વૈશ્વિક કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે…
- નેશનલ
મેટ્રોમાં મુસાફરી કરી રહેલી યુવતીની છેડતી, આરોપીને કસ્ટડીમાં લેવાયો
બેંગલુરુ: આજના સમયમાં યુવતી સાથે કોઈ ગેરવર્તન ના થાય તે માટે પેલીસ હંમેશા સાબદી રહે છે. તેમ છતાં ઘણા લોકો એવા હોય છે કે કોઈને કોઈ રીતે યુવતીઓની છેડતી કરે છે. આવી જ એક ઘટના બેંગલુરુમાં બની જ્યાં મેટ્રોમાં મુસાફરી…
- નેશનલ
કોણ છે સરસ્વતી દેવી જે 30 વર્ષ સુધી રામલલા માટે મૌન રહી….
ઝારખંડ: 22 જાન્યુઆરી એ ભારત માટે ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. તે દિવસે ભગવાન રામલલા અયોધ્યાના રામ મંદિરમાં બિરાજશે. જેને લઈને સમગ્ર દેશમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર બનવાના કારણે આજે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન…