- આમચી મુંબઈ
ઉત્તર ભારતમાં ટ્રેન મારફત પ્રવાસ કરવાના છો? વાંચી લો મહત્ત્વના ન્યૂઝ, રદ રહેશે આટલી ટ્રેનો
મુંબઈ: આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં ટ્રેન મારફત ટ્રાવેલ કરવાનું વિચારતા હો તો પશ્ચિમ રેલવેના મહત્ત્વના સમાચાર વાંચી લેજો, કારણ કે આગ્રા ડિવિઝનના મથુરા જંકશન ખાતે નોન-ઇન્ટરલોકિંગ કામકાજને કારણે ઉત્તર ભારતની અમુક ટ્રેનોને રદ રહેશે. ઈન્ટરલોકિંગ કામગીરી કારણે મુંબઈથી ઊપડતી લાંબા…
- આપણું ગુજરાત
પીએમ મોદી આવતીકાલથી ગરવી ગુજરાતના પ્રવાસે
નવી દિલ્હી: વાયબ્રન્ટ ગુજરાત માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર આવતી કાલથી ત્રણ દિવસ સુધી ગુજરાતના પ્રવાસે જવા રવાના થશે. 8મી જાન્યુઆરીથી શરૂ થતા આ પ્રવાસમાં તેઓ વૈશ્વિક નેતાઓ, ટોચની વૈશ્વિક કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે…
- નેશનલ
મેટ્રોમાં મુસાફરી કરી રહેલી યુવતીની છેડતી, આરોપીને કસ્ટડીમાં લેવાયો
બેંગલુરુ: આજના સમયમાં યુવતી સાથે કોઈ ગેરવર્તન ના થાય તે માટે પેલીસ હંમેશા સાબદી રહે છે. તેમ છતાં ઘણા લોકો એવા હોય છે કે કોઈને કોઈ રીતે યુવતીઓની છેડતી કરે છે. આવી જ એક ઘટના બેંગલુરુમાં બની જ્યાં મેટ્રોમાં મુસાફરી…
- નેશનલ
કોણ છે સરસ્વતી દેવી જે 30 વર્ષ સુધી રામલલા માટે મૌન રહી….
ઝારખંડ: 22 જાન્યુઆરી એ ભારત માટે ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. તે દિવસે ભગવાન રામલલા અયોધ્યાના રામ મંદિરમાં બિરાજશે. જેને લઈને સમગ્ર દેશમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર બનવાના કારણે આજે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન…
- નેશનલ
કઈ રીતે લક્ષદ્વીપ બન્યું ભારતનો હિસ્સો, કેમ છે કેન્દ્રશાસિત પ્રદેશ? બધી માહિતી એક Click પર…
અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ લોકો લક્ષદ્વીપ વિશે જ ચર્ચા ચાલી રહી છે અને આજે અમે અહીં તમારા માટે એ જ અનુસંધાનમાં એક મહત્ત્વની માહિતી લઈને આવ્યા છીએ. જો તમને કોઈ પૂછે કે લક્ષદ્વીપ કઈ રીતે ભારતનો હિસ્સો બન્યું, કે…
- નેશનલ
હવે બ્રિટન સાથે દોસ્તીઃ આવતીકાલે ભારતના સંરક્ષણ પ્રધાન બ્રિટન જવા રવાના થશે
નવી દિલ્હીઃ અમેરિકા અને ફ્રાન્સની સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવ્યા પછી યુરોપના મહત્ત્વના દેશ બ્રિટ સાથે ભારત પણ દોસ્તી માટે આગળ વધી રહ્યું છે. આ ભાગીદારી માટે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આવતીકાલે બ્રિટનના ત્રણ દિવસના પ્રવાસે જઈ રહ્યા છે.…
- આમચી મુંબઈ
સંસદ મહારત્ન પુરસ્કાર માટે શિવસેનાના સાંસદ સહિત પાંચની પસંદગી
નવી દિલ્હી/મુંબઈઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સુકાંત મજૂમદાર અને શિવસેના (એકનાથ શિંદે જૂથ) અને કલ્યાણ-ડોંબિવલી મતવિસ્તારના સાંસદ શ્રીકાંત શિંદેની સંસદ રત્ન પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત, ભાજપના સાંસદ સુધીર ગુપ્તા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અમોલ કોલ્હે અને કોંગ્રેસના…
- આમચી મુંબઈ
…છતાં પણ મારા આલોચકોના સપનામાં હું આવું છુંઃ આમ કેમ કહ્યું ઠાકરેએ
મુંબઈ: શિવસેના (UBT)ના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે પક્ષના નેતાઓ સાથે વાતચીત કરતા બળવો કરીને સત્તામાં બેસી ગયેલા ભૂતપૂર્વ વિધાનસભ્યો તેમ જ 25 વર્ષની જેમની સાથે યુતિ હતી તે ભાજપના નેતાઓને નામ લીધા વિના મેણા માર્યા હતા. મહારાષ્ટ્રના રાજ્યના મુખ્ય પ્રધાન…