-  નેશનલ કાશ્મીરમાં શીત લહેરનું જોખમ વધ્યું, તાપમાન માઈનસમાં નોંધાયુંશ્રીનગરઃ કાશ્મીરમાં મોટા ભાગના સ્થળોએ એક દિવસની રાહત પછી શીત લહેર ફરી તીવ્ર બનતા રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. શ્રીનગર શહેરમાં બુધવારે રાત્રે લઘુત્તમ તાપમાન માઇનસ ૪.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આગલી રાતના માઇનસ ૨.૪ ડિગ્રી… 
-  આમચી મુંબઈ મિલિંદ દેવરાને કારણે ભાજપમાં અસંતોષ!(વિપુલ વૈદ્ય)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મિલિંદ દેવરાના શિંદે જૂથમાં પ્રવેશને કારણે એક નવો અધ્યાય શરૂ થયો છે અને દક્ષિણ મુંબઈ મતદારસંઘના જ નહીં, આખા મુંબઈના ગુજરાતી-મારવાડી નેતાઓમાં અત્યારે નારાજગી પ્રવર્તી રહી છે. બીજી તરફ કૉંગ્રેસના ગુજરાતી-મારવાડી નેતાઓમાં અત્યારે ઉત્સાહનું વાતાવરણ જોવા… 
-  આમચી મુંબઈ મહાલક્ષ્મી રેસ કોર્સમાં થીમ પાર્ક: બોમ્બે હાઈ કોર્ટે આપ્યો મોટો આદેશમુંબઈ: મહાલક્ષ્મી રેસ કોર્સની 120 એકરની જમીન પર ડેવલપમેન્ટ કરવાના વિરોધમાં બોમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી મામલે અદાલતે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાપાલિકાને આગામી સુનાવણી સુધી ‘જૈસે થે’ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.અરજદાર સત્યેન કાપડિયાએ આ મામલે કોર્સની… 
-  નેશનલ ટિકિટ વિના મુસાફરી કરનારાને ટીસીએ કરી મારપીટ, ભોગવવું પડ્યું આ પરિણામનવી દિલ્હી: લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરનારાનો ત્રાસ છે, પરંતુ ટીસીની પણ દાદાગીરી વધારે પડતી હોય છે. તાજેતરમાં ઉત્તર ભારતની ટ્રેનમાં ટીસીએ ટિકિટ વિના મુસાફરી કરનારાની મારપીટ કરી હતી.આ બનાવ બરૌની-લખનઊ એક્સ્પ્રેસ ટ્રેનમાં બન્યો હતો. વગર ટિકિટે… 
-  આમચી મુંબઈ આવતીકાલે થાણેના અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધથાણે: થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની પોતાની યોજનાઓ અને સ્ટેમ ઓથોરિટી દ્વારા શહેરને પૂરો પડાતો પાણી પુરવઠો રિપેરિંગ કામ માટે બંધ કરવામાં આવશે. જેના કારણે શુક્રવારે શહેરના કેટલાક વિસ્તારોનો પાણી પુરવઠો ચોવીસ કલાક બંધ રહેશે. આ બંધના કારણે આગામી એકાદ બે દિવસ… 
-  નેશનલ રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવઃ મહાકાલેશ્વર મંદિર તરફથી પાંચ લાખ લાડુ અયોધ્યા મોકલાશેઉજ્જૈનઃ અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ યોજાનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર તરફથી પાંચ લાખ લાડુ અયોધ્યા મોકલવામાં આવશે. દરેક લાડુનું વજન લગભગ 50 ગ્રામ છે અને તમામ લાડુનું કુલ વજન 250 ક્વિન્ટલ થશે, એવું તીર્થસ્થળના એક… 
-  નેશનલ પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યા માટે દોડાવાશે ‘આસ્થા’ ટ્રેનનવી દિલ્હી: 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન બાદ ભારતીય રેલવે (Indian Railway) દેશભરના 66 અલગ-અલગ સ્થળોને અયોધ્યા સાથે જોડવા ‘આસ્થા’ ટ્રેન દોડાવશે. (Ayodhya astha Train) ભક્તોના ધસારાના આધારે ટ્રેનોની સંખ્યા પાછળથી વધારવામાં આવશે. રામ મંદિર જતા ભક્તો માટે દરેક ટ્રેનમાં… 
 
  
 








