- આમચી મુંબઈ
આવતીકાલે થાણેના અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ
થાણે: થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની પોતાની યોજનાઓ અને સ્ટેમ ઓથોરિટી દ્વારા શહેરને પૂરો પડાતો પાણી પુરવઠો રિપેરિંગ કામ માટે બંધ કરવામાં આવશે. જેના કારણે શુક્રવારે શહેરના કેટલાક વિસ્તારોનો પાણી પુરવઠો ચોવીસ કલાક બંધ રહેશે. આ બંધના કારણે આગામી એકાદ બે દિવસ…
- નેશનલ
રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવઃ મહાકાલેશ્વર મંદિર તરફથી પાંચ લાખ લાડુ અયોધ્યા મોકલાશે
ઉજ્જૈનઃ અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ યોજાનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર તરફથી પાંચ લાખ લાડુ અયોધ્યા મોકલવામાં આવશે. દરેક લાડુનું વજન લગભગ 50 ગ્રામ છે અને તમામ લાડુનું કુલ વજન 250 ક્વિન્ટલ થશે, એવું તીર્થસ્થળના એક…
- નેશનલ
પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યા માટે દોડાવાશે ‘આસ્થા’ ટ્રેન
નવી દિલ્હી: 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન બાદ ભારતીય રેલવે (Indian Railway) દેશભરના 66 અલગ-અલગ સ્થળોને અયોધ્યા સાથે જોડવા ‘આસ્થા’ ટ્રેન દોડાવશે. (Ayodhya astha Train) ભક્તોના ધસારાના આધારે ટ્રેનોની સંખ્યા પાછળથી વધારવામાં આવશે. રામ મંદિર જતા ભક્તો માટે દરેક ટ્રેનમાં…
- આપણું ગુજરાત
વડોદરા હરણી તળાવમાં બોટ ઊંધી વળી: 12ના મૃત્યુ, આંકડો વધી શકે!
વડોદરાથી એક ગમખ્વાર સમાચાર બહાર આવ્યા છે. હરણી તળાવમાં બોટ ઊંધી વળતાં 12ના મૃત્યુ થયાના સમાચાર બહાર આવી રહ્યા છે અને આ આંકડો વધવાની આશંકાઓ પણ કરવામાં આવી રહ્યા છે. સૂત્રો પ્રમાણે જાનવી હોસીપટલમાં 9 અને સયાજી હોસ્પીટલમાં 3ના મૃત્યુ…
- આમચી મુંબઈ
મહાલક્ષ્મી રેસકોર્સના રિડેવલપમેન્ટની સામે 24,000 લોકોનો વિરોધ, જાણો સરકારની શું છે યોજના?
મુંબઈ: મહાલક્ષ્મી રેસકોર્સના રિડેવલપમેન્ટ પ્રોજેકટ વિરોધ કરવા માટે મુંબઈગરાઓ દ્વારા એક કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે. મહાલક્ષ્મી રેસ કોર્સને ડેવલપ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રસ્તાવ જાહેર કરવામાં આવ્યો છે, જેથી મુંબઈના ગ્રીન લંગ્સ તરીકે ઓળખાતા મહાલક્ષ્મી રેસકોર્સને બચાવવા માટે…
- સ્પોર્ટસ
રોહિત શર્મા રિટાયર્ડ આઉટ હતો કે રિટાયર્ડ હર્ટ?: બીજી સુપર ઓવરમાં કેમ રમી શક્યો? અમ્પાયરોએ બ્લન્ડર કર્યું હતું કે શું?
બૅન્ગલૂરુ: ઘણી વાર ફેમસ મૅચ પછી એમાંની અમુક ઘટનાની ચર્ચા થતી રહેતી હોય છે અથવા એ ઘટનાના કાયદા-કાનૂન લોકોને મૂંઝવતા રહેતા હોય છે. ક્યારેક તો આઇસીસીએ કાયદામાં સુધારો પણ કરવો પડતો હોય છે. મહાન ક્રિકેટર વિનુ માંકડના નામ પરથી ‘માંકડેડ’…
- આમચી મુંબઈ
વિધાનસભ્ય રાજન સાળવી વિરુદ્ધ આવકના સ્રોત કરતાં વધુ મિલકત ધરાવવાનો ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ રત્નાગિરિના શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય રાજન પ્રભાકર સાળવીના ઘર-હોટેલ સહિત સાત સ્થળે સર્ચ હાથ ધરી વિધાનસભ્ય સહિત પત્ની અને પુત્ર વિરુદ્ધ આવકના સ્રોત કરતાં વધુ મિલકત ધરાવવા બદલ ગુનો નોંધ્યો હતો.રાજન સાળવી રત્નાગિરિના…
- ઇન્ટરનેશનલ
ઈરાન-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના એંધાણઃ ઈરાને આપી દીધું અલ્ટિમેટમ
ઈસ્લામાબાદ/તહેરાનઃ પાકિસ્તાન અને ઈરાન વચ્ચે રાજકીય તણાવ વધ્યા પછી હવે યુદ્ધના વાદળો મંડરાઈ રહ્યા છે. પાકિસ્તાન પર ઈરાને એર સ્ટ્રાઈક કર્યા પછી પાકિસ્તાને પણ હુમલો કર્યો હતો. પાકિસ્તાનની એર સ્ટ્રાઈકમાં સાત સ્થાનિક લોકોના મોત થયા છે. પાકિસ્તાનની એર સ્ટ્રાઈકને કારણે…