- ટોપ ન્યૂઝ
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે અયોધ્યા છાવણીમાં ફેરવાયું
અયોધ્યા/નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેના માટે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે એનડીઆરએફની ટીમના જવાનોની સાથે હેઝમેટ વાહનોને તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત, રાસાયણિક, જૈવિક, રેડિયોલોજિકલ અને પરમાણુ હુમલાઓ…
- સ્પોર્ટસ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ખળભળાટ, એક નહીં ત્રણ કોચને રાજીનામું આપવાની ફરજ પાડી
કરાચી: પાકિસ્તાન ક્રિકેટમાં સમયાંતરે કોઈને કોઈ મુસીબત ઊભી થતી જ હોય છે અથવા કોઈ ડ્રામા બની જતો હોય છે. ભારતમાં નવેમ્બરમાં વર્લ્ડ કપ રમાયા પછી કૅપ્ટન બાબર આઝમે ત્રણેય ફૉર્મેટની કૅપ્ટન્સી છોડી દીધી હતી અને ત્યાર પછી સિલેક્ટરોને દરેક ફૉર્મેટ…
- નેશનલ
રામલલ્લાની પ્રતિમાને લઈને મુર્તિકારના પત્નીએ કહ્યું,’ હજુ પૂર્ણ તસવીર આવવાની બાકી, …આ માટે વાપર્યો બ્લેક સ્ટોન
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ગુરુવારે રામલલાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ દરમિયાન રામલલાની પ્રથમ તસવીર પણ સામે આવી હતી.પરંતુ રામલલાની આ પ્રતિમા તૈયાર કરનાર શિલ્પકાર અરુણ યોગીરાજની પત્નીનું કહેવું છે કે રામલલાની પ્રતિમાની…
- નેશનલ
બદમાશોનો પીછો કરવા બદલ પોલીસના જવાનને મળ્યું મોત
સિવનીઃ મધ્યપ્રદેશના સિવનીમાં બદમાશોનો પીછો કરવાના કારણે હેડ કોન્સ્ટેબલની ગોળી મારી હત્યા કરી નાખવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ બદમાશોનો પીછો કરી રહ્યો હતો ત્યારે આરોપીઓએ તેને ગોળી મારી દીધી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.હેડ કોન્સ્ટેબલ રાકેશ ઠાકુરનું નાગપુરની…
- નેશનલ
કર્ણાટકમાં સિદ્ધારમૈયાની સામે ‘મોદી-મોદી’ના લાગ્યા નારા, પીએમ મોદીએ કંઈક આ રીતે આપી પ્રતિક્રિયા
બેંગલુરુ: કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં બોઈંગ ઈન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરના નવા કેમ્પસનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ આજે ઉદ્ઘાટન કર્યું હતું. આ સમારોહમાં રાજ્યના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા પણ હાજર હતા. જ્યારે લોકોએ ‘મોદી-મોદી’ના નારા લાગ્યા હતા ત્યારે પીએમ તેમની…
- નેશનલ
રાષ્ટ્રપતિ મુર્મુ સોમવારે ૧૯ બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અર્પણ કરશે
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારે ૧૯ બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અર્પણ કરશે, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે એવોર્ડ વિજેતાઓ સાથે વાતચીત કરશે. એવોર્ડ મેળવનારાઓમાં ૯ છોકરા અને ૧૦ છોકરીનો સમાવેશ…
- સ્પોર્ટસ
ઇશાન કિશને હેડ-કોચ દ્રવિડની કઈ સીધી વિનંતી ફરી અવગણી?
નવી દિલ્હી: યુવાન અને ટૅલન્ટેડ વિકેટકીપર-બૅટર ઇશાન કિશનને શું થઈ ગયું છે એ જ નથી સમજાતું. એક તો તેને નવેમ્બર, 2023 પછી ભારત વતી રમવા નથી મળ્યું અને હેડ-કોચ રાહુલ દ્રવિડે તેને ખાસ વિનંતી કરી છે એને પણ તે સતત…
- નેશનલ
લેન્ડ ફોર જોબ સ્કેમમાં લાલુ પ્રસાદને શનિવારે હાજર થવાનું EDનું ફરમાન
પટણા: બિહારમાં રાજકીય ઉથલપાથલો વચ્ચે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ટીમ પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવના ઘરે ત્રાટકી હતી. એવું કહેવાઇ રહ્યું છે કે તેમના હાથમાં કેટલાક કાગળિયા હતા. લેન્ડ ફોર જોબ સ્કેમમાં લાલુ પ્રસાદ સહિત સમગ્ર યાદવ પરિવાર ઘણા સમયથી EDના…