- નેશનલ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રામેશ્વરમ સમુદ્ર કિનારે PM મોદીએ લગાવી ડૂબકી, જુઓ Video
રામેશ્વરમ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તમિલનાડુના રામેશ્વરમમાં શ્રી અરુલમિગુ રામનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી (PM Narendra Modi Tamilnadu Visit). PM મોદીએ પૂજા અર્ચના કરતા પહેલા સમુદ્રમાં પવિત્ર સ્નાન પણ કર્યું હતું. તેમજ પીએમ મોદીએ મંદિરમાં આયોજિત ‘શ્રી રામાયણ પારાયણ’…
- નેશનલ

ભાજપ જાતિ, ધર્મ અને પંથના નામે દેશના ભાગલા કરી રહ્યું છે: રાહુલ ગાંધી
ઇટાનગર: કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ શનિવારે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશી હતી. રાહુલ ગાંધીએ પ્રવેશતાની સાથે જ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ડોઈમુખના રહેવાસીઓ સાથે વાતચીત કરતી વખતે, કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે આરોપ લગાવ્યો કે ભાજપ લોકોને ધર્મ અને ભાષાના નામે…
- નેશનલ

પીએમ મોદી સાથે ધોતયુ પહેરીને આ કોણ ચાલી રહ્યું છે?
કેરળ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા કેરળના મંદિરની મુલાકાત લીધી હતી. પીએમ મોદીની કેરળની મુલાકાતના અનેક વીડિયો અને તસવીરો વાઇરલ થઈ રહ્યા છે. તે પૈકી એક તસવીરમાં પીએમ મોદીએ તેમના સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ…
- આપણું ગુજરાત

‘અમે કોઈ બોટકાંડના આરોપીઓના કેસ નહીં લડીએ’: વડોદરા વકીલ મંડળ
વડોદરા: વડોદરામાં હરણી લેકમાં થયેલી બોટ દુર્ઘટના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ દર્દનાક બાદ રાજ્યમાં જેટલી જગ્યાએ પણ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ થઈ રહી છે, ત્યાં સ્થાનિક તંત્ર અને અધિકારીઓ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેની અસરને લઈને…
- આમચી મુંબઈ

પાલિકાના અધિકારી-મુકાદમના ત્રાસથી કંટાળી સફાઈ કર્મચારીનો આપઘાત: ત્રણ સામે ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુત્રીની નાદુરસ્ત તબિયતને કારણે મહિનો રજા લીધા પછી સફાઈ કર્મચારીને ડ્યૂટી જૉઈન્ટ કરવાની મંજૂરી ન મળતાં તેણે કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના જોગેશ્વરીમાં બની હતી. મૃતકે સુસાઈડ નોટમાં તેને આપવામાં આવેલા માનસિક ત્રાસનો ઉલ્લેખ કરતાં પોલીસે મુંબઈ…









