- સ્પોર્ટસ
અન્ડર-19 વર્લ્ડ કપ: આયરલૅન્ડ અને સાઉથ આફ્રિકાએ વિજયી શ્રીગણેશ કર્યાં, આજે ભારતની પ્રથમ મૅચ
બ્લોમફોન્ટેન: અન્ડર-19 મેન્સ વન-ડે વર્લ્ડ કપમાં ગઈ કાલે પ્રથમ દિવસે આયરલૅન્ડે અમેરિકાને 163 બૉલ બાકી રાખીને 7 વિકેટના માર્જિનથી હરાવીને વિજયી શરૂઆત કરી હતી. અમેરિકાએ બૅટિંગ મળ્યા પછી 105 રન બનાવ્યા હતા જેમાં ભારતીય મૂળના ખેલાડી ખુશ ભલાલાના અણનમ બાવીસ…
- નેશનલ
અયોધ્યામાં ત્રણ શંકાસ્પદ લોકોની યુપી-એટીએસે કરી ધરપકડ
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓ અને સુરક્ષા ચરમ સીમાએ છે. તમામ સુરક્ષા એજન્સીઓ દરેક ગતિવિધિઓ પર બાજ નજર રાખી રહ્યા છે. તેવામાં UP ATS એ અયોધ્યામાંથી ખાલિસ્તાની આતંકવાદી સંગઠનો સાથે સંબંધ ધરાતા ત્રણ બદમાશોની ધરપકડ કરી છે.…
- ટોપ ન્યૂઝ
પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં રોક લગાવવા મુદ્દે અલાહાબાદ હાઈ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો જાણો?
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણ કાર્યક્રમને લઈને આખા દેશભરમાં ઉત્સાહ છે. અયોધ્યાની ભૂમિ પર રામ મંદિરને નિર્માણ કરવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપવામાં આવ્યો હતો. આ સ્થળે મંદિરના નિર્માણ બાદ 20 જાન્યુઆરીએ મંદિરના…
- ટોપ ન્યૂઝ
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે અયોધ્યા છાવણીમાં ફેરવાયું
અયોધ્યા/નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેના માટે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે એનડીઆરએફની ટીમના જવાનોની સાથે હેઝમેટ વાહનોને તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત, રાસાયણિક, જૈવિક, રેડિયોલોજિકલ અને પરમાણુ હુમલાઓ…
- સ્પોર્ટસ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ખળભળાટ, એક નહીં ત્રણ કોચને રાજીનામું આપવાની ફરજ પાડી
કરાચી: પાકિસ્તાન ક્રિકેટમાં સમયાંતરે કોઈને કોઈ મુસીબત ઊભી થતી જ હોય છે અથવા કોઈ ડ્રામા બની જતો હોય છે. ભારતમાં નવેમ્બરમાં વર્લ્ડ કપ રમાયા પછી કૅપ્ટન બાબર આઝમે ત્રણેય ફૉર્મેટની કૅપ્ટન્સી છોડી દીધી હતી અને ત્યાર પછી સિલેક્ટરોને દરેક ફૉર્મેટ…