- આમચી મુંબઈ
પાલિકાના અધિકારી-મુકાદમના ત્રાસથી કંટાળી સફાઈ કર્મચારીનો આપઘાત: ત્રણ સામે ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુત્રીની નાદુરસ્ત તબિયતને કારણે મહિનો રજા લીધા પછી સફાઈ કર્મચારીને ડ્યૂટી જૉઈન્ટ કરવાની મંજૂરી ન મળતાં તેણે કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના જોગેશ્વરીમાં બની હતી. મૃતકે સુસાઈડ નોટમાં તેને આપવામાં આવેલા માનસિક ત્રાસનો ઉલ્લેખ કરતાં પોલીસે મુંબઈ…
- આમચી મુંબઈ
રાજકીય વિરોધીઓને ડરાવવા અને શાંત કરવા માટે ઈડીનો ઉપયોગ: શરદ પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના સ્થાપક શરદ પવારે શનિવારે કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)નો ઉપયોગ રાજકીય હરીફોને ગભરાવવા માટે અને શાંત કરવા માટેના શસ્ત્ર તરીકે કરવામાં આવી રહ્યો છે.સોલાપુરમાં આવેલા શરદ પવારે તેમના પૌત્ર અને પાર્ટીના વિધાનસભ્ય રોહિત પવારને ઈડીના…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયન ઓપનમાં મેજર અપસેટ: વર્લ્ડ નંબર-વનને નવીસવી ટીનેજરે હરાવી દીધી
મેલબર્ન: પોલૅન્ડની વર્લ્ડ નંબર-વન મહિલા ટેનિસ પ્લેયર ઇગા સ્વૉન્ટેક મેલબર્નની ઑસ્ટ્રેલિયન ઓપનમાં ક્યારેય સેમિ ફાઇનલથી આગળ નથી વધી શકી અને આ વખતે તો તે ત્રીજા રાઉન્ડમાં જ હારી ગઈ છે. શનિવારે તેને 50મો રૅન્ક ધરાવતી ચેક રિપબ્લિકની લિન્ડા નૉસ્કોવાએ હરાવીને…
- આમચી મુંબઈ
મુંબઈમાં જરાંગે પાટીલના મરાઠા આંદોલનને લઈને સરકારે બોલાવી બેઠક
મુંબઈ: મરાઠા સમાજને કુણબી પ્રમાણ પત્ર આપી ઓબીસી સમાજના ક્વોટામાંથી આરક્ષણ આપવાની અરજી માટે મનોજ જરાંગે પાટીલ દ્વારા હવે મુંબઈમાં આંદોલન કરવામાં આવવાનું છે. મરાઠા આરક્ષણની માગણીને લઈને અંતરવલી સરતી ગામથી જરાંગે મુંબઈમાં આંદોલન કરવા માટે રવાના થઈ ગયા છે.…
- સ્પોર્ટસ
જેસન હોલ્ડરે કહ્યું, ‘ક્રિકેટ થોડા સમયમાં ફૂટબૉલના માર્ગે જતી રહેશે’
કિંગસ્ટન: વેસ્ટ ઇન્ડિઝનો ઑલરાઉન્ડર જેસન હોલ્ડર યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ)ની ઇન્ટરનૅશનલ લીગ ટી-20 (આઇએલટી20)માં દુબઈ કૅપિટલ્સ વતી રમી રહ્યો છે અને બેહદ ખુશ છે, કારણકે અત્યારે તેના પર કૅરિબિયન ક્રિકેટની અનિશ્ચિતતાના વાદળો નથી અને આંતરરાષ્ટ્રીય મૅચોમાં સારું પર્ફોર્મ કરવાનો તેના…
- ઇન્ટરનેશનલ
મ્યાનમારના સૈનિકો મિઝોરમમાં આવી રહ્યા છે, રાજ્ય સરકારે કેન્દ્રની મદદ માંગી
મ્યાનમારમાં લોકશાહી તરફી બળવાખોર દળો અને જુન્ટા-શાસન વચ્ચે ચાલી રહેલી લડાઈ દમિયાન મ્યાનમાર આર્મીના સંખ્યાબંધ જવાનો ભારત આવી રહ્યા છે. મિઝોરમ સરકારે આ અંગે કેન્દ્ર સરકારને અલર્ટ કરી છે. રાજ્ય સરકારે પડોશી દેશના સૈનિકોને ઝડપથી પાછા મોકલવાની ખાતરી કરવા વિનંતી…
- નેશનલ
રંગનાથસ્વામી મંદિરમાં Prime Minister Narendra Modiનું કોણે કર્યું સ્વાગત?
તમિલનાડુ: Prime Minister Narendra Modi આજે તમિલનાડુના તિરુચિલાપલ્લીમાં રંગનાથસ્વામી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા છે અને ભગવાન વિષ્ણુની પૂજા માટે આ સૌથી મહત્વપૂર્ણ મંદિરોમાંથી એક છે અને એ સમયનો પીએમ મોદીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મંદિર પરિસરમાં…
- આપણું ગુજરાત
હેલ્થ લીકર પરમિટ માટે હવે ‘લાઇન નહીં, ઓન્લી ઓનલાઈન
ગાંધીનગર: તાજેતરમાં જ વધુ રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં છૂટછાટ આપવામાં આવી છે. તેવામાં નશાબંધી અને આબકારી ખાતાએ પણ હેલ્થ પરમિટ ધારકોની પેમેન્ટ પ્રોસેસને સરળ બનાવવા માટે એક ડગલું આગળ ભર્યું છે. હાલના સમયમાં હેલ્થ…
- રાશિફળ
સૂર્ય કરશે નક્ષત્ર પરિવર્તન, આ ત્રણ રાશિના જાતકોને મળી રહ્યો છે બમ્પર લાભ…
ગ્રહોના રાજા સૂર્ય દર મહિને સૂર્ય રાશિ પરિવર્તન તો કરે જ છે પણ એની સાથે સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. સૂર્યના રાશિ પરિવર્તનની સાથે સાથે નક્ષત્ર પરિવર્તનની પણ 12 રાશિ પર સારી અને ખરાબ બંને અસર જોવા મળે છે.…