- આમચી મુંબઈ
મુંબઈમાં મંગળવારથી મરાઠા સમાજ અને ઓપન કેટેગરીના નાગરિકોનું સર્વેક્ષણ શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા સમાજ અને ઓપન કેટેગરીમાં આવતા નાગરિકોના સર્વેક્ષણનું કામ મંગળવાર, ૨૩ જાન્યુારી, ૨૦૨૪થી મુંબઈમાં ચાલુ કરવામાં આવવાનું છે. મહારાષ્ટ્ર રાજ્ય લઘુમતી પંચના આદેશ અનુસાર મુંબઈમાં આ સર્વેક્ષણ કરવામાં આવવાનું છે, જેમાં મુંબઈ મહાનગરપાલિકાના સહયોગ રહેશે. મુંબઈ મહાનગરપાલિકાના…
- આમચી મુંબઈ
થાણેમાં બિલ્ડરની હત્યાના કેસમાં ચારને આજીવન કેદ
મુંબઈ: 2015માં બિલ્ડરની હત્યાના કેસમાં મહારાષ્ટ્રના થાણે જિલ્લાની કોર્ટે ચાર વ્યક્તિને આજીવન કેદની સજા ફરમાવી હતી. ડિસ્ટ્રિક્ટ જજ અને એડિશનલ સેશન્સ જજ પી આર અશતુરકરે કલ્યાણ કોર્ટમાં 17 જાન્યુઆરીએ આપેલા આદેશમાં અલગ અલગ ગુના હેઠળ ચારને દોષી ઠેરવ્યા હતા.આઈપીસી (ભારતીય…
- આપણું ગુજરાત
દિલ્હી અને ગુજરાતમાં ઈડીના દરોડા, બનાવટી વિઝા બનાવી વિદેશ મોકલવાના રેકેટનો પર્દાફાશ
અમદાવાદ: બનાવટી વિઝા અને પાસપોર્ટનો ઉપયોગ કરીને ભારતીય નાગરિકોને વિદેશ મોકલવાનું ગેરકાયદે રેકેટ ચલાવતા ‘મોટા માથાઓ’ ગણાતા તત્વો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ શનિવારે તપાસ હાથ ધરી હતી. 19-20 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં અને ગુજરાતમાં અમદાવાદ, સુરત અને મહેસાણામાં 22 સ્થળોએ તપાસ…
- ટોપ ન્યૂઝ
PM Modi આવતીકાલે રામનગરીમાં પાંચ કલાક શું કરશે, ફટાફટ જાણી લો?
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કાર્યક્રમના મુખ્ય યજમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી હશે. અગિયાર દિવસના અનુષ્ઠાન કરનારા પીએમ મોદીનો મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમ જારી કરવામાં આવ્યો છે.રામનગરી અયોધ્યામાં પીએમ મોદી પાંચ કલાક…
- નેશનલ
બિહારના સીએમ અને ડેપ્યુટી સીએમ વચ્ચે ખટરાગ? કોલેજના ઉદ્ઘાટનમાં મળ્યા સંકેતો
બિહાર: સીએમ નીતિશકુમારની NDAમાં સામેલ થવાની અટકળો વચ્ચે રવિવારે એક કોલેજના કાર્યક્રમ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ખટરાગ હોવાના સંકેતો મળ્યા.ઘટના એ બની છે કે સમસ્તીપુરમાં શ્રીરામ જાનકી મેડિકલ કોલેજનો ઉદ્ઘાટન સમારોહ હતો. સીએમના હસ્તે ઉદ્ઘાટન પતી ગયા બાદ ભાષણ આપવાનો…
- મહારાષ્ટ્ર
Rammandir: મહારાષ્ટ્રના સીએમ, બન્ને ડીસીએમ નહીં જાય મહોત્સવમાં, આ છે કારણ
મુંબઈઃ આવતીકાલે અયોધ્યા ખાતે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લગભગ સાડા સાત હજાર કરતા પણ વધારે આમંત્રિત મહેમાનો હાજર રહેશે. મોટા ભાગના સેલિબ્રિટિઝ આજથી જ અહીં પહોંચી ગયા છે જ્યારે ઘણા આજે રાત્રે પહોંચશે અથવા વહેલી સવારે પહોંચવાના છે. જોકે મહારાષ્ટ્રના…
- નેશનલ
POKથી અયોધ્યા વાયા બ્રિટન આવ્યું રામલલ્લા માટે પવિત્ર જળ, સ્થાનિક મુસલમાને આ રીતે કરી મદદ
Ayodhya Ram Mandir પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં મુસ્લિમ યુવાને પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર એટલે કે POKની સ્થિત શારદાકુંડનું પવિત્ર જળ બ્રિટનના રસ્તે ભારત મોકલાવ્યું હતું.‘સેવ શારદા કમિટી કાશ્મીર-SSCK’ સંસ્થાના સ્થાપક રવિંદર પંડિતાએ આ વિશે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ…
- નેશનલ
Domestic Tourism: લક્ષદ્વીપ બાદ ફરી પીએમ મોદીએ કરી લોકોને આ અપીલ
અમદાવાદઃ થોડા સમય પહેલા લક્ષદ્વીપની મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો વાયરલ થતાં અહીં પર્યટન માટે આવવાની તાલાવેલી લોકોને લાગી હતી અને આને લીધે માલદીવની સરકારને મરચાં લાગ્યા હતા. આ કિસ્સો ભારે ચગ્યો ત્યારે લોકોને લક્ષદ્વીપ નામે એક નવું…