- આમચી મુંબઈ
લોકસભાની ઠાકરે જૂથની રણનીતિ નાશિકમાં નક્કી થશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજરી આપવાના નથી, પરંતુ તેઓ નાશિકમાં આવેલા પ્રખ્યાત કાળા રામના મંદિરમાં રામ લલ્લાની પૂજા કરવાના છે. આ જાહેરાત તેમણે પહેલેથી જ કરી હતી, પરંતુ હવે એવું…
- નેશનલ
એક વ્યક્તિએ આખેઆખા ભગવાન પર કબજો કરી લીધો : ખડગે
Bharat Jodo Nyay Yatra: અયોધ્યામાં આવતીકાલે 22 Januaryના રોજ યોજાનારા ભવ્ય રામમંદિરના ઉદ્ઘાટન સમારોહ પહેલા કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે આસામમાં એક રેલીને સંબોધન કરતા નિવેદન આપ્યું હતું કે એક વ્યક્તિએ આખેઆખા ભગવાન પર…
- આમચી મુંબઈ
મેરેથોનમાં ભાગ લેનારા સિનિયર સિટિઝન સહિત બેનાં મૃત્યુ
મુંબઈ: મુંબઈમાં રવિવારે યોજાયેલી મેરેથોન દરમિયાન 75 વર્ષના સિનિયર સિટિઝન સહિત બે સ્પર્ધકનાં મૃત્યુ થયાં હતાં. મૃતકોની ઓળખ રાજેન્દ્ર ચાંદમલ બોરા (75) અને સુર્વદીપ બેનર્જી (40) તરીકે થઇ હોઇ સુર્વદીપ કોલકાતાનો વતની હતો.આઝાદ મેદાન પોલીસ સ્ટેશન પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર…
- નેશનલ
રામ મંદિર નિર્માણમાં કેટલો ખર્ચ થયો અને હજુ કેટલો ખર્ચ થશે?
અયોધ્યા (ઉત્તર પ્રદેશ ): અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉદ્ધાટનની હવે ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે મંદિરના નિર્માણ પાછળ અત્યાર સુધીમાં કેટલો ખર્ચ થયો છે અને આગામી દિવસોમાં સંભવિત ખર્ચ અંગે સત્તાવાર જાણવા મળ્યું હતું.શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર…
- આમચી મુંબઈ
મુંબઈમાં મંગળવારથી મરાઠા સમાજ અને ઓપન કેટેગરીના નાગરિકોનું સર્વેક્ષણ શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા સમાજ અને ઓપન કેટેગરીમાં આવતા નાગરિકોના સર્વેક્ષણનું કામ મંગળવાર, ૨૩ જાન્યુારી, ૨૦૨૪થી મુંબઈમાં ચાલુ કરવામાં આવવાનું છે. મહારાષ્ટ્ર રાજ્ય લઘુમતી પંચના આદેશ અનુસાર મુંબઈમાં આ સર્વેક્ષણ કરવામાં આવવાનું છે, જેમાં મુંબઈ મહાનગરપાલિકાના સહયોગ રહેશે. મુંબઈ મહાનગરપાલિકાના…
- આમચી મુંબઈ
થાણેમાં બિલ્ડરની હત્યાના કેસમાં ચારને આજીવન કેદ
મુંબઈ: 2015માં બિલ્ડરની હત્યાના કેસમાં મહારાષ્ટ્રના થાણે જિલ્લાની કોર્ટે ચાર વ્યક્તિને આજીવન કેદની સજા ફરમાવી હતી. ડિસ્ટ્રિક્ટ જજ અને એડિશનલ સેશન્સ જજ પી આર અશતુરકરે કલ્યાણ કોર્ટમાં 17 જાન્યુઆરીએ આપેલા આદેશમાં અલગ અલગ ગુના હેઠળ ચારને દોષી ઠેરવ્યા હતા.આઈપીસી (ભારતીય…
- આપણું ગુજરાત
દિલ્હી અને ગુજરાતમાં ઈડીના દરોડા, બનાવટી વિઝા બનાવી વિદેશ મોકલવાના રેકેટનો પર્દાફાશ
અમદાવાદ: બનાવટી વિઝા અને પાસપોર્ટનો ઉપયોગ કરીને ભારતીય નાગરિકોને વિદેશ મોકલવાનું ગેરકાયદે રેકેટ ચલાવતા ‘મોટા માથાઓ’ ગણાતા તત્વો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ શનિવારે તપાસ હાથ ધરી હતી. 19-20 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં અને ગુજરાતમાં અમદાવાદ, સુરત અને મહેસાણામાં 22 સ્થળોએ તપાસ…
- ટોપ ન્યૂઝ
PM Modi આવતીકાલે રામનગરીમાં પાંચ કલાક શું કરશે, ફટાફટ જાણી લો?
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કાર્યક્રમના મુખ્ય યજમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી હશે. અગિયાર દિવસના અનુષ્ઠાન કરનારા પીએમ મોદીનો મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમ જારી કરવામાં આવ્યો છે.રામનગરી અયોધ્યામાં પીએમ મોદી પાંચ કલાક…
- નેશનલ
બિહારના સીએમ અને ડેપ્યુટી સીએમ વચ્ચે ખટરાગ? કોલેજના ઉદ્ઘાટનમાં મળ્યા સંકેતો
બિહાર: સીએમ નીતિશકુમારની NDAમાં સામેલ થવાની અટકળો વચ્ચે રવિવારે એક કોલેજના કાર્યક્રમ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ખટરાગ હોવાના સંકેતો મળ્યા.ઘટના એ બની છે કે સમસ્તીપુરમાં શ્રીરામ જાનકી મેડિકલ કોલેજનો ઉદ્ઘાટન સમારોહ હતો. સીએમના હસ્તે ઉદ્ઘાટન પતી ગયા બાદ ભાષણ આપવાનો…