-  આમચી મુંબઈ કોસ્ટલ રોડના ઉદ્ઘાટનનું મુહૂર્ત નવું આવ્યુંઃ પીએમ મોદી હવે આ તારીખે આવશે મુંબઈમુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ (Mumbai Coastal Road)ના એક ભાગને 19 ફેબ્રુઆરીએ ખુલ્લો મૂકવામાં આવશે એવી જાહેરાત મુંબઈ મહાપાલિકા (BMC) દ્વારા કરવામાં આવી છે. કોસ્ટલ રોડનું ઉદ્ઘાટન કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 તારીખના સોમવારે મુંબઈ આવશે.મુંબઈના વરલી અને મરીન… 
-  નેશનલ Loksabha Elections 2024: રજનીકાંત, કમલ હાસન બાદ થલાપતિ વિજયનો રાજકારણમાં પ્રવેશ, પોતાની પાર્ટીની કરી જાહેરાતSouth Actor Vijay: દક્ષિણ ભારતના વધુ એક પ્રખ્યાત અભિનેતાની રાજકારણમાં એન્ટ્રી થઇ છે. જાણીતા કલાકાર વિજય થલાપતિએ હાલમાં જ પોતાના અલગ પક્ષની જાહેરાત કરી છે. તેમણે પાર્ટીનું નામ ‘તમિલગા વેત્રી કળગમ’ tamizhaga vetri kazhagam રાખ્યું છે. જો કે તે આવનારી… 
-  ઇન્ટરનેશનલ નોર્વેમાં છેલ્લા ૩૦ વર્ષોનું સૌથી ભયંકર વાવાઝોડું ત્રાટક્યુંઃ ભારે તારાજીકોપનહેગનઃ મધ્ય નોર્વેમાં છેલ્લા ૩૦ વર્ષોમાં સૌથી ભયાનક વાવાઝોડું ત્રાટક્યું હતું. ગુરૂવારે ત્રાટકેલા વાવઝોડાએ ભારે વિનાશ વેર્યો હતો અને વીજળી ગુલ થતા લોકો સફાળા જાગી ગયા હતા.વાવાઝોડું ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાતા પવન સાથે સ્કેન્ડિનેવિયન દેશના ભાગો સાથે ટકરાયું… 
-  આમચી મુંબઈ છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં એલપીજી ટેન્કરને નડ્યો ભયંકર અકસ્માત, ગેસગળતરને કારણે પ્રશાસન હરકતમાંછત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં એલપીજી (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) લઇ જનારું ટેન્કર ગુરુવારે સવારે ફ્લાયઓવરની સાઇડ વૉલ સાથે ભટકાયું હતું, જેને કારણે તેમાંથી ગેસગળતર થયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.આ અકસ્માત બાદ પોલીસે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે… 
-  નેશનલ Kerala: 15 PFI કાર્યકરોને મૃત્યુદંડની સજા સંભળાવનાર ન્યાયાધીશને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી; એકની ધરપકડકેરળમાં બીજેપી ઓબીસી વિંગના નેતા રણજિત શ્રીનિવાસનની હત્યા કેસમાં ચુકાદો સંભળાવનાર જજને ધમકીઓ મળવા લાગી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માવેલીક્કારાના એડિશનલ સેશન્સ જજને ધમકીઓ આપવામાં આવી રહી છે. આ મામલામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને બે લોકો કસ્ટડીમાં… 
-  નેશનલ તો આ છે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીનું નવું ઘર, જાણો ક્યારે કરશે ગૃહ પ્રવેશઅમેઠીઃ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીનું નામ પડે એટલે આજે પણ ટીવી સિરિયલ સાસ ભી કભી બહુ થીની તુલસી યાદ આવી જાય. આ સિરિયલના ટાઈટલ સૉંગમાં સ્મૃતિ દર્શકોને પોતાનું ઘર બતાવે છે. ત્યારે હવે અમે તમને સ્મૃતિ ઈરાનીનું ઘર બતાવવા જઈ… 
-  નેશનલ ‘દેશમાં બેરોજગારી ઝડપથી વધી રહી છે…’ RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું નિવેદનજયપુર: આજે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે વર્ષ 2024 માટે વચગાળનું બજેટ રજુ કર્યું હતું. ત્યારે બીજી તરફ રાજસ્થાનના પાટનગર જયપુરમાં આજથી શરૂ થઈ રહેલા જયપુર લિટરેચર ફેસ્ટિવલ (JLF)માં RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે ભારતમાં બેરોજગારી ઝડપથી… 
-  નેશનલ PM મોદીએ કહ્યું ‘વિકસિત ભારતના સપનાનું બજેટ’, જાણો વચગાળાના બજેટમાં ક્યા મંત્રાલયને કેટલું મળ્યું?નવી દિલ્હી: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) ગુરુવારે આગામી નાણાકીય વર્ષ માટે સુધારાને આગળ વધારતું વચગાળાનું બજેટ રજૂ કર્યું. વચગાળાના બજેટમાં આવકવેરામાં કોઈ રાહત આપવામાં આવી નથી પરંતુ અન્ય ક્ષેત્રોમાં કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. બજેટ પછી… 
-  આમચી મુંબઈ કેન્દ્રીય બજેટ અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને આપી મોટી પ્રતિક્રિયા(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું ત્યાર બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આગામી લોકસભા ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. માત્ર એટલું જ નહીં, 2019 કરતાં પણ વધુ ભવ્ય વિજય મેળવવાનો અને ફરીથી… 
-  આમચી મુંબઈ અજિત પવારના ઘરની બહાર કોણે કર્યું વિરોધ પ્રદર્શન?મુંબઈ: મહારાષ્ટ્રમાં આરક્ષણને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે, જેમાં મનોજ જરાંગેની માગણીઓ સ્વીકારીને શિંદે સરકારના નેતાઓમાં નારાજગી વધી છે, ત્યારે આજે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના ઘરની બહાર ઓબીસી સમાજના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન અને અનશન કરીને સૌને ચોંકાવી નાખ્યા… 
 
  
 








