- ટોપ ન્યૂઝ
કર્તવ્ય પથ પર જોવા મળશે મહિલા વૈજ્ઞાનિકોનો દબદબો, Agni-5 જેવી મિસાઇલ્સની ઝાંખીનું થશે પ્રદર્શન
Republic Day Paradeમાં DRDOમાં કાર્યરત નારીશક્તિનું આગવું કૌશલ્ય જોવા મળશે. આ વખતે પરેડમાં Agni-5 જેવી ખતરનાક મિસાઇલ્સ, ફાઇટર જેટ, કમાન્ડ કંટ્રોલ સિસ્ટમ જેવી મહત્વપૂર્ણ શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવશે. આ વખતની DRDOની ઝાંખી પૃથ્વી, વાયુ, સમુદ્ર, સાયબર અને અંતરિક્ષ આ પાંચ…
- નેશનલ
રાહુલ ગાંધી સામે આસામમાં FIR: ચૂંટણી પછી થશે ધરપકડ, જાણો કારણ
ગુવાહાટી: આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા (CM Himanta Biswa) સરમાએ બુધવારે કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ની લોકસભા ચૂંટણી પછી ધરપકડ કરવામાં આવશે, જેમની વિરુદ્ધ અહીં હિંસા ભડકાવવા બદલ FIR નોંધવામાં આવી છે. કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’…
- ઇન્ટરનેશનલ
ઑસ્ટ્રેલિયાના એક પ્લેયર અને કોચ ટેસ્ટ મેચ પૂર્વે કોવિડના ભરડામાં
બ્રિસ્બેન: વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ ઑસ્ટ્રેલિયા 10 વિકેટે જીતી ગયું, પરંતુ ગુરુવારે અહીં ગૅબામાં શરૂ થનારી બીજી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ) પહેલાં જ પૅટ કમિન્સની ટીમને બે ઝટકા લાગ્યા હતા. ઑલરાઉન્ડર કૅમેરન ગ્રીન અને હેડ-કોચ ઍન્ડ્રયુ મૅક્ડોનાલ્ડના કોવિડને…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર બજેટઃ આરોગ્ય વિભાગ પર વધુ ભંડોળની જોગવાઈ કરવાની માગણી
મુંબઈ: કોવિડ-19ની મહામારી પછી આરોગ્ય વિભાગની જરૂરિયાત પર ભાર આપવામાં આવ્યો છે અને આરોગ્ય વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા અંદાજપત્રમાં (બજેટમાં) મોટા પાયે જોગવાઈ કરવા અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તાજેતરમાં રજૂઆત કરી હતી. આ પાર્શ્વભૂમિ પર આરોગ્ય વિભાગ દ્વારા આગામી…
- આમચી મુંબઈ
શરદ પવારે ક્યારેય રાજીનામું નહોતું આપ્યું: અજિત પવાર સાથે ગયેલા બધા પક્ષવિરોધી: જયંત પાટીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શરદ પવારે ક્યારેય રાજીનામું આપ્યું નહોતું. તેમણે ફક્ત ઈચ્છા વ્યક્ત કરી હતી. તેથી તેમના રાજીનામા અંગેના કોઈપણ દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું જણાવતાં શરદ પવાર જૂથના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે બુધવારે કહ્યું હતું કે અજિત પવાર જૂથ…
- સ્પેશિયલ ફિચર્સ
Februaryની શરુઆતમાં ગ્રહોના રાજકુમાર બુધ કરશે ગોચર, ચાર રાશિના જાતકોને બલ્લે બલ્લે…
સાત દિવસ બાદ એટલે કે પહેલી ફેબ્રુઆરીના દિવસ ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહ ગોચર કરવા જઈ રહ્યો છે. બુધ ગોચર કરીને મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ગોચરને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને ગ્રહોના આ ગોચરની 12…
- આમચી મુંબઈ
ગોરેગામમાં બહુમાળીય ઈમારતના પેન્ટ હાઉસમાં આગ: કોઈ જાનહાનિ નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોરેગામ (પશ્ચિમ)માં મહેશ નગરમાં આવેલી બહુમાળીય ઈમારતના પેન્ટ હાઉસમાં બુધવારે મોડી સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈના જખમી થવાનો બનાવ બન્યો નહોતો.ગોરેગામ (પશ્ર્ચિમ)માં ગોવિંદજી શ્રોફ માર્ગ પર મહેશ નગરમાં ગ્રાઉન્ડ પ્લસ ૨૭ માળની અનમોલ…