- નેશનલ
તો આ છે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીનું નવું ઘર, જાણો ક્યારે કરશે ગૃહ પ્રવેશ
અમેઠીઃ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીનું નામ પડે એટલે આજે પણ ટીવી સિરિયલ સાસ ભી કભી બહુ થીની તુલસી યાદ આવી જાય. આ સિરિયલના ટાઈટલ સૉંગમાં સ્મૃતિ દર્શકોને પોતાનું ઘર બતાવે છે. ત્યારે હવે અમે તમને સ્મૃતિ ઈરાનીનું ઘર બતાવવા જઈ…
- નેશનલ
‘દેશમાં બેરોજગારી ઝડપથી વધી રહી છે…’ RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું નિવેદન
જયપુર: આજે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે વર્ષ 2024 માટે વચગાળનું બજેટ રજુ કર્યું હતું. ત્યારે બીજી તરફ રાજસ્થાનના પાટનગર જયપુરમાં આજથી શરૂ થઈ રહેલા જયપુર લિટરેચર ફેસ્ટિવલ (JLF)માં RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે ભારતમાં બેરોજગારી ઝડપથી…
- નેશનલ
PM મોદીએ કહ્યું ‘વિકસિત ભારતના સપનાનું બજેટ’, જાણો વચગાળાના બજેટમાં ક્યા મંત્રાલયને કેટલું મળ્યું?
નવી દિલ્હી: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) ગુરુવારે આગામી નાણાકીય વર્ષ માટે સુધારાને આગળ વધારતું વચગાળાનું બજેટ રજૂ કર્યું. વચગાળાના બજેટમાં આવકવેરામાં કોઈ રાહત આપવામાં આવી નથી પરંતુ અન્ય ક્ષેત્રોમાં કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. બજેટ પછી…
- આમચી મુંબઈ
કેન્દ્રીય બજેટ અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને આપી મોટી પ્રતિક્રિયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું ત્યાર બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આગામી લોકસભા ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. માત્ર એટલું જ નહીં, 2019 કરતાં પણ વધુ ભવ્ય વિજય મેળવવાનો અને ફરીથી…
- આમચી મુંબઈ
અજિત પવારના ઘરની બહાર કોણે કર્યું વિરોધ પ્રદર્શન?
મુંબઈ: મહારાષ્ટ્રમાં આરક્ષણને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે, જેમાં મનોજ જરાંગેની માગણીઓ સ્વીકારીને શિંદે સરકારના નેતાઓમાં નારાજગી વધી છે, ત્યારે આજે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના ઘરની બહાર ઓબીસી સમાજના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન અને અનશન કરીને સૌને ચોંકાવી નાખ્યા…
- આપણું ગુજરાત
બજેટ સંદર્ભે ચેમ્બર ઓફ કોમર્સ રાજકોટની પ્રેસ કોન્ફરન્સ
રાજકોટ: સમગ્ર દેશ આજે જેની રાહ જોઈ રહ્યું હતું તે બજેટ આવી ગયું છે અને નાણામંત્રીને દેશભરના અર્થશાસ્ત્રીઓ અને તજજ્ઞ સાબાશી તથા ટીકાની મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સંજોગોમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ની એક પ્રેસ કોન્ફરન્સમાં જે પ્રત્યાઘાતો…
- આમચી મુંબઈ
મુંબઈમાં ૩૯ લાખ ઘરોમાં થશે સર્વેક્ષણ: નાગરિકોને આપવા પડશે ૧૬૦થી વધુ સવાલોના જવાબ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં મંગળવારથી મરાઠા સમુદાય અને ઓપન કેટેગરીના નાગરિકોનો સર્વેક્ષણ ચાલુ કરી દેવામાં આવ્યો છે. પહેલા જ દિવસે મુંબઈ ૨,૬૫,૦૦૦ ઘરોના સર્વેક્ષણ કરવામાં આવ્યા હતા. સર્વેક્ષણના જોકે પહેલાં જ દિવસે અમુક જગ્યાએ પાલિકાના કર્મચારીઓને નાગરિકોના રોષનો સામનો કરવો…
- નેશનલ
આજનું રાશિફળ (25-01-24): વૃષભ, મિથુન અને વૃશ્ચિક રાશિના લોકોના થશે Target Compelete…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિ કરવા માટે એકદમ અનુકૂળ રહેશે. કામના સ્થળે આજે તમને તમારા અનુભવ અને વિચારસરણીનો પૂરેપૂરો લાભ મળી રહ્યો છે. પ્રવાસ પર જવાની તૈયારી કરી રહ્યા છો, તો તમારે ખૂબ જ સાવધાનીથી વાહન…
- ઇન્ટરનેશનલ
સાઉદી અરેબિયામાં ખુલશે પહેલી સરકારી વાઇન શોપ, શું ગિફ્ટ સિટી જેવા છે નિયમો કે પછી કોઈ પણ… ?
સાઉદી અરેબિયામાં દારૂની દુકાન ખોલવાના પગલાને ઐતિહાસિક ગણાવવામાં આવી રહ્યું છે. સાઉદી અરેબિયામાં આલ્કોહોલ પર પ્રતિબંધ છે કારણ કે તે ઇસ્લામના બે પવિત્ર સ્થળોની મેજબાની કરી રહ્યું છે. દેશમાં દારૂ વેચવાનું તો દૂર, સામાન્ય લોકો તેનું સેવન પણ કરી શકતા…
- સ્પોર્ટસ
12 વર્ષ પછી આ દિગ્ગજ ખેલાડીઓ વિના ભારતીય ટીમ ટેસ્ટ મેચ રમશે
હૈદરાબાદ: ભારતની ટેસ્ટ મૅચ માટેની પ્લેઇંગ-ઇલેવનમાં વિરાટ કોહલી કે ચેતેશ્ર્વર પુજારા કે અજિંક્ય રહાણે ન હોય એવી પહેલી ટેસ્ટ 2011ની સાલ પછી રમાશે. આવું ગુરુવારે ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં બનશે.છેલ્લા 12 વર્ષમાં ભારતની એવી એક પણ ટેસ્ટ નહોતી કે જેમાં…