- નેશનલ
બોટ મારફત કુવૈતથી મુંબઈ પહોંચ્યા ત્રણ સંદીગ્ધ લોકો, પોલીસ પ્રશાસનમાં ખળભળાટ
મુંબઈ: ભારતની આર્થિક રાજધાની મુંબઈ ઉપર સૌથી ઘાતક આતંકવાદી હુમલો 26 નવેમ્બર 2008ના રોજ થયો ત્યાર બાદ મુંબઈ સહિત ભારતના દરિયાકાંઠાની સુરક્ષા મુદ્દે સવાલો કરવામાં આવી રહ્યા છે, તેમાંય વળી હજુ પણ સમુદ્રકિનારાની સુરક્ષામાં છીંડા યથાવત છે તે મંગળવારે બનેલી…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં ચૂંટણી પૂર્વે 24 કલાકમાં બે વિસ્ફોટમાં 25નાં મોત, અનેક ઘાયલ
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં આઠમી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજવામાં આવશે, ત્યારે 24 કલાકમાં બે બોમ્બ વિસ્ફોટ થયા હતા. પાકિસ્તાનમાં લોકશાહી અને ચૂંટણીને મુદ્દે ચાલી રહેલા અનેક વિવાદ વચ્ચે ચૂંટણીના એક દિવસ પહેલા બે બોમ્બ વિસ્ફોટની ઘટના બની છે.મળેલી માહિતી મુજબ પાકિસ્તાનના બલૂચિસ્તાનના પિશિનમાં…
- આમચી મુંબઈ
બોલો, ચાર ડીસીપીની બદલી મુદ્દે ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ચૂંટણી પંચને લોકસભાની ચૂંટણી પૂર્વે શહેરના ચાર ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી)ની તેમના કમિશનરેટ ઝોનની બહાર બદલી ન કરવામાં આવે, એવી અરજી કરી હતી. જોકે, સરકારની આ અરજી ચૂંટણી પંચ દ્વારા અમાન્ય કરવામાં આવી છે.ચૂંટણી પંચની ગાઇડલાઇન્સ…
- આપણું ગુજરાત
PMFBY: ઋષિકેશ પટેલે ગુજરાતમાં લાગુ નથી એ યોજનાની પ્રશંસા કરી, કોંગ્રેસે આવો જવાબ આપ્યો
ગાંધીનગર: ગુજરાત સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન ઋષિકેશ પટેલે મંગળવારે સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY)ની પ્રશંસા કરતા એક વીડિયો શેર કર્યો હતો. તેની થોડી મિનિટો બાદ કોંગ્રેસ નેતાએ તેમને પૂછ્યું કે રાજ્ય સરકાર શા…
- આમચી મુંબઈ
260 ક્રિમિનલ્સને પોલીસ સ્ટેશનમાં બોલાવીને કમિશનરે આપી ચેતવણી, જાણો સમગ્ર મામલો?
પુણે: શહેરમાં અસામાજિક તત્વોના વધતા ત્રાસ અને ગુનેગારો પર નિયંત્રણ રાખવા માટે પુણે પોલીસ કમિશનરે તાજેતરમાં કચેરીમાં 260 જેટલા ક્રિમિનલ્સને પોલીસ સ્ટેશનમાં બોલાવીને ગુનાખોરીમાં વધારો થાય નહીં એવી રીલ્સ નહીં બનાવવાની આપી ચેતવણી આપી હતી.માથાભારે ગુંડાઓમાં જ્યારે પોલીસની બીક ઓછી…
- ટોપ ન્યૂઝ
રાજ્યસભામાં ગર્જ્યા મોદી: ‘જે કોંગ્રેસના નેતાઓની કોઇ ગેરંટી નથી તેઓ મોદીની ગેરંટી પર સવાલો ઉઠાવે છે’
નવી દિલ્હી: પીએમ મોદીએ આજે રાજ્યસભામાં વિપક્ષ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે કોંગ્રેસે તેના શાસનમાં આતંકવાદ અને અલગતાવાદને વિસ્તરવા દીધા. જે પક્ષે દેશની જમીનો દુશ્મનોને હવાલે કરી દીધી. દેશની સેનાઓનું આધુનિકીકરણ રોક્યું, તે પક્ષ આજે રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક…
- આપણું ગુજરાત
પીએમ મોદી બાદ હવે રાજકોટના સ્ટેડિયમને આપવામાં આવશે શાહનું નામ?
હેડિંગ વાંચીને તમને એવું થયું હશે કે હવે અમદાવાદના સ્ટેડિયમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આપ્યા પછી હવે રાજકોટના સ્ટેડિયમને ગૃહ પ્રધાન અમિત શાહનું નામ આપવામાં આવશે, તો ભાઈસાબ એવું નથી. અહીંયા નિરંજન શાહની વાત થઈ રહી છે.India Vs England…
- ટોપ ન્યૂઝ
મને કોઈ જાતનું આરક્ષણ પસંદ નથીઃ પીએમ મોદીએ કોનો પત્ર વાંચી કૉંગ્રેસને ઝાટકી
નવી દિલ્હીઃ ગઈકાલે જ કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જો ઈન્ડિયા ગઠબંધન સત્તા પર આવશે તો આરક્ષણ પરની 50 ટકાની મર્યાદા હટાવવા અને દેશમાં જાતિ ગણતરી કરવાનું વચન આપ્યું હતું. ત્યારે બીજા દિવસે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં એક પત્ર…
- ટોપ ન્યૂઝ
Ayodhya Mosque: ભગવા રંગની કુરાન, મક્કાથી પરત આવી પવિત્ર ઈંટ…
અયોધ્યા: રામ મંદિરના ઉદ્ઘાટન સાથે જ ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરી(Ayodhya)માં દેશ વિદેશથી રામ ભક્તો અને પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. હવે અગામી સમયમાં અયોધ્યામાં નિર્માણ થનારી ભવ્ય મસ્જિદ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ઇસ્લામના સિદ્ધાંતો પર પાંચ મિનાર વાળી ‘મુહમ્મદ…