- આમચી મુંબઈ
પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળવાના કેસમાં યુવક વિરુદ્ધ હત્યાનો ગુનો
થાણે: નવી મુંબઈમાં જર્જરિત ઈમારતની પાણીની ખાલી ટાંકીમાંથી 35 વર્ષના શખસનો મૃતદેહ મળી આવ્યાના કેસમાં પોલીસે યુવક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.ઉરણ પોલીસના જણાવ્યા મુજબ મૃતક ઈમાદુલ પાચુ શેખના ભાઈએ નોંધાવેલી ફરિયાદને આધારે બુધવારે ઉરણમાં રહેતા સાયરાલી જલિલ શેખ (27)…
- નેશનલ
Ambani પરિવાર લાગ્યો લગ્નની તૈયારીમાં, આ ગાયકો મચાવશે ધૂમ
જામનગરઃ વિશ્વના શ્રીમંતોમાં જેમનું નામ આવે છે તે મુકેશ અંબાણી (Mukesh Ambani)ના પુત્ર અનંત અંબાણી (Anant Ambani)ના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થઈ રહ્યા છે. આ લગ્ન સૌરાષ્ટ્રના જામનગર (Jamnagar) ખાતે થવાના છે. પ્રી વેડિંગ ફંકશનની તૈયારીઓ પુરજોરથી ચાલી રહી છે.…
- આપણું ગુજરાત
શોકિંગઃ ગુજરાતમાં પાંચ લાખ બાળક છે કુપોષિત, સૌથી વધુ દાહોદમાં
ગાંધીનગરઃ ગુજરાતને દેશનું વિકાસ મોડેલ કહેવામાં આવે છે અને અહીંની સિદ્ધિઓ વારંવાર રજૂ કરવામાં આવે છે, પરંતુ વિકાસ છેવાડા સુધી પહોંચ્યો નથી, તેની ચાડી ખાતો એક અહેવાલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો છે. જે ચોંકાવનારો છે.ગુજરાતમાં કુલ 33 જિલ્લા છે તેમાંથી…
- નેશનલ
બોટ મારફત કુવૈતથી મુંબઈ પહોંચ્યા ત્રણ સંદીગ્ધ લોકો, પોલીસ પ્રશાસનમાં ખળભળાટ
મુંબઈ: ભારતની આર્થિક રાજધાની મુંબઈ ઉપર સૌથી ઘાતક આતંકવાદી હુમલો 26 નવેમ્બર 2008ના રોજ થયો ત્યાર બાદ મુંબઈ સહિત ભારતના દરિયાકાંઠાની સુરક્ષા મુદ્દે સવાલો કરવામાં આવી રહ્યા છે, તેમાંય વળી હજુ પણ સમુદ્રકિનારાની સુરક્ષામાં છીંડા યથાવત છે તે મંગળવારે બનેલી…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં ચૂંટણી પૂર્વે 24 કલાકમાં બે વિસ્ફોટમાં 25નાં મોત, અનેક ઘાયલ
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં આઠમી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજવામાં આવશે, ત્યારે 24 કલાકમાં બે બોમ્બ વિસ્ફોટ થયા હતા. પાકિસ્તાનમાં લોકશાહી અને ચૂંટણીને મુદ્દે ચાલી રહેલા અનેક વિવાદ વચ્ચે ચૂંટણીના એક દિવસ પહેલા બે બોમ્બ વિસ્ફોટની ઘટના બની છે.મળેલી માહિતી મુજબ પાકિસ્તાનના બલૂચિસ્તાનના પિશિનમાં…
- આમચી મુંબઈ
બોલો, ચાર ડીસીપીની બદલી મુદ્દે ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ચૂંટણી પંચને લોકસભાની ચૂંટણી પૂર્વે શહેરના ચાર ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી)ની તેમના કમિશનરેટ ઝોનની બહાર બદલી ન કરવામાં આવે, એવી અરજી કરી હતી. જોકે, સરકારની આ અરજી ચૂંટણી પંચ દ્વારા અમાન્ય કરવામાં આવી છે.ચૂંટણી પંચની ગાઇડલાઇન્સ…
- આપણું ગુજરાત
PMFBY: ઋષિકેશ પટેલે ગુજરાતમાં લાગુ નથી એ યોજનાની પ્રશંસા કરી, કોંગ્રેસે આવો જવાબ આપ્યો
ગાંધીનગર: ગુજરાત સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન ઋષિકેશ પટેલે મંગળવારે સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY)ની પ્રશંસા કરતા એક વીડિયો શેર કર્યો હતો. તેની થોડી મિનિટો બાદ કોંગ્રેસ નેતાએ તેમને પૂછ્યું કે રાજ્ય સરકાર શા…
- આમચી મુંબઈ
260 ક્રિમિનલ્સને પોલીસ સ્ટેશનમાં બોલાવીને કમિશનરે આપી ચેતવણી, જાણો સમગ્ર મામલો?
પુણે: શહેરમાં અસામાજિક તત્વોના વધતા ત્રાસ અને ગુનેગારો પર નિયંત્રણ રાખવા માટે પુણે પોલીસ કમિશનરે તાજેતરમાં કચેરીમાં 260 જેટલા ક્રિમિનલ્સને પોલીસ સ્ટેશનમાં બોલાવીને ગુનાખોરીમાં વધારો થાય નહીં એવી રીલ્સ નહીં બનાવવાની આપી ચેતવણી આપી હતી.માથાભારે ગુંડાઓમાં જ્યારે પોલીસની બીક ઓછી…