-  ટોપ ન્યૂઝ Politics: બીજી ટર્મના છેલ્લા સત્રના છેલ્લા દિવસે PM Modiએ શું કહ્યુંનવી દિલ્હીઃ બીજી વાર વડા પ્રધાન બનેલા નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકારનું બીજી ટર્મનું છેલ્લું બજેટ સત્ર નો આજે છેલ્લો દિવસ છે. હવે ફરી ચૂંટણીના બ્યૂગલ વાગશે ને લગભગ મે મહિનાના પહેલા અઠવાડિયે દેશને નવી સરકાર મળશે. મોદીની હેટ્રિકની પૂરી… 
-  સ્પેશિયલ ફિચર્સ Health Alert: તમે પણ રોજ રાતે 11 વાગ્યા પછી કરો છો આ કામ? પહેલાં આ વાંચી લો…આજકાલ દરેકની લાઈફસ્ટાઈલ ખૂબ જ સ્ટ્રેસફૂલ છે અને આ જ કારણ છે કે લોકો મોટાભાગે મોડી રાત સુધી જાગતા હોય છે. હવે મોડી રાત સુધી જાગતા હોય અને મોબાઈલ ફોનનો ઉપયોગ ના થાય એ વાત તો અશક્ય છે. પરિણામે રાતે… 
-  Uncategorized મહારાષ્ટ્રમાં ‘કાયદો અને વ્યવસ્થા’ મુદ્દે ફડણવીસે આપ્યું મોટું નિવેદનમુંબઈ: એક જ અઠવાડિયામાં શિવસેનાના નેતાઓ ઉપર થયેલા ગોળીબારના મૃત્યુના કારણે રાજ્યમાં કાયદો અને સુવ્યવસ્થા ઉપર વિપક્ષે પ્રશ્ર્નો ઉઠાવવાના શરૂ કર્યા છે ત્યારે નાબય મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં ‘લો એન્ડ ઓર્ડર’ની પરિસ્થિતિ મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. ફડણવીસે આ… 
-  નેશનલ Shanidevનો પોતાની રાશિમાં અસ્ત આ ત્રણ રાશિઓ માટે નોતરશે આફત, ચેતીને રહજોશનિદેવ આવતીકાલે એટલે કે 11મી ફેબ્રુઆરીએ સ્વરાશિ કુંભમાં અસ્ત થવાના છે. તેઓ પાક્કા એક મહિના માટે કુંભ રાશિમાં અસ્ત થશે એટલે કે 12મી માર્ચે તેનો ફરી ઉદય થશે ત્યારે તેમના આ ભ્રમણને લીધે ત્રણ રાશિઓના જાતકોએ ચેતીને રહેવાની જરૂર છે,… 
-  ધર્મતેજ Romantic હોય છે આ Zodiac Signના લોકો, જોઈ તમારા પાર્ટનર કે તમારી રાશિ તો નથી ને?અત્યારે વેલેન્ટાઈન વીક ચાલી રહ્યો છે અને આજે ચોથા દિવસે લોકો ટેડી ડે સેલિબ્રેટ કરી રહ્યા છે અને આજે તમને વેલેન્ટાઈન વીકમાં અમુક એવી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે રોમેન્ટિક હોય છે. જે રીતે જ્યોતિષશાસ્ત્રમાં કરિયર, ભવિષ્ય… 
-  આપણું ગુજરાત Nalsarovar-Thol facelift: નળસરોવર અને થોળ સરોવરની કાયાપલટ થશે, આ સુવિધાઓ વિકસાવવામાં આવશેઅમદાવાદ શહેરની નજીક આવેલા બે બર્ડ વોચીંગ માટેના સ્થળો નળસરોવર અને થોળ તળાવની કાયાપલટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર શિયાળામાં હજારો સ્થળાંતર કરનારા પક્ષીઓ આ સરોવરોમાં આવે છે, આ બંને સ્થળો અમદાવાદીઓ માટે મનપસંદ પિકનિક સ્પોટ છે. પ્રથમ વખત… 
-  આમચી મુંબઈ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરીને ચૂંટણી યોજવામાં આવેઃ ઉદ્ધવ ઠાકરેએ કરી મોટી માગણીમુંબઈ: લોકસભાની ચૂંટણી પૂર્વે ભારતમાં રોજ રાજકીય ઉથલપાથલ થઈ રહી ત્યારે મહારાષ્ટ્રમાં અઠવાડિયામાં બે ફાયરિંગના બનાવ પછી આ મુદ્દે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સરકારની આકરી ટીકા કરીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગણી કરી હતી.ઉદ્ધવ ઠાકરે જૂથના કદાવર નેતા વિનોદ ઘોસાળકરના… 
 
  
 








