- આમચી મુંબઈ
શેરબજારમાં રોકાણને બહાને વેપારી સાથે રૂ. 89 લાખની છેતરપિંડી: છ સામે ગુનો
થાણે: શેરબજારમાં રોકાણને બહાને વેપારી સાથે રૂ. 89 લાખની છેતરપિંડી આચરવા પ્રકરણે નવી મુંબઈ પોલીસે છ જણ સામે ગુનો દાખલ કર્યો હતો.નવી મુંબઈના ખારઘરમાં રહેનારા વેપારી અભિષેક આનંદકુમાર જૈને (41) આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે 12 ફેબ્રુઆરીએ ગુનો દાખલ કરાયો…
- નેશનલ
‘અહલાન મોદી’: અબુ ધાબીમાં ભારતીય સમુદાય માટે પીએમ મોદીએ કહ્યું કે…
અબુ ધાબીઃ યુએઈના રાષ્ટ્રપતિ મહોમ્મદ બિન જાયદ અલ નાહયાનની સાથે દ્વિપક્ષીય બેઠક પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયના લોકો સાથે મહત્ત્વની મુલાકાત કરી હતી. ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં મોદીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ‘અહલાન’ અરબી ભાષાનો શબ્દ છે, જ્યારે…
- સ્પોર્ટસ
ભારતના રેસલિંગ ફેડરેશન પરનું સસ્પેન્શન કઈ શરત સાથે પાછું ખેંચાયું?
નવી દિલ્હી: યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબ્લ્યૂડબ્લ્યૂ) નામની રેસલિંગ ફેડરેશનોની વિશ્વસંસ્થાએ ભારતીય ફેડરેશન પર પાંચ મહિના પહેલાં જે કામચલાઉ ધોરણે સસ્પેન્શન લાગુ કર્યું હતું એ પાછું ખેંચી લીધું છે. જોકે રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા સમક્ષ શરત મૂકી છે કે ભૂતપૂર્વ ફેડરેશન…
- આમચી મુંબઈ
‘મુંબઈ સેન્ટ્રલ’નું નામ બદલી નાના શંકરશેઠ રાખવાનું મુહૂર્ત ક્યારે?
મુંબઈ: લોકલ રેલવે એ મુંબઈની લાઇફલાઇન મનાય છે અને મુંબઈગરાઓની આ જીવનરેખા તૈયાર કરવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ અને પાયારૂપ ભૂમિકા ભજવી નાના જગન્નાથ શંકરશેઠ. એટલે જ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનું નામ બદલાવીને નાના જગન્નાથ શંકરશેઠ રાખવામાં આવે એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.…
- નેશનલ
શેરીમાં રખડતા શ્વાને દીકરાને બચકું ભર્યું તો પિતાએ કર્યુ એવું કે આખા વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ
ગોરખપુરઃ રખડતા શ્વાનનો આતંક દેશમાં ઠેર ઠેર છે. ગુજરાતમાં તો એટલો છે કે હાઈ કોર્ટે પણ સરકારને ટકોર કરી છે. આમ તો બહુ વફાદાર ગણાતા શ્વાન જ્યારે કરડી ખાય ત્યારે માણસની હાલત ખરાબ થઈ જાય છે અને ઘણીવાર મોત થયાના…
- સ્પોર્ટસ
રાજકોટમાં ભારતીય ટીમ બેન સ્ટૉક્સની 100મી ટેસ્ટ બગાડશે?
રાજકોટ: ગુરુવાર, 15મી ફેબ્રુઆરીએ બેન સ્ટૉક્સ રાજકોટના મેદાન પર ઊતરશે ત્યારે ઇંગ્લૅન્ડ વતી ટેસ્ટ-મૅચોની સેન્ચુરી નોંધાવનારા ખેલાડીઓની હરોળમાં આવી જશે. તે 99 ટેસ્ટ રમ્યો છે અને રાજકોટમાં ભારત સામેની પાંચ મૅચવાળી સિરીઝની ત્રીજી ટેસ્ટ (બપોરે 1.30 વાગ્યાથી લાઇવ) રમીને 100મી…
- ધર્મતેજ
આવતા મહિને લાગશે 2024 ચંદ્ર ગ્રહણ (lunar eclipse), આ ત્રણ રાશિના જાતકોને મળશે Good News…
સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ ખગોળશાસ્ત્રની ખુબ જ મહત્વની ઘટનાઓ છે. 2023ની જેમ જ 2024માં પણ બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ એમ કુલ ચાર ગ્રહણ લાગશે અને આજે અમે અહીં તમારા માટે વર્ષના પહેલાં ચંદ્ર ગ્રહણની માહિતી લઈને…