- આમચી મુંબઈ
‘મુંબઈ સેન્ટ્રલ’નું નામ બદલી નાના શંકરશેઠ રાખવાનું મુહૂર્ત ક્યારે?
મુંબઈ: લોકલ રેલવે એ મુંબઈની લાઇફલાઇન મનાય છે અને મુંબઈગરાઓની આ જીવનરેખા તૈયાર કરવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ અને પાયારૂપ ભૂમિકા ભજવી નાના જગન્નાથ શંકરશેઠ. એટલે જ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનું નામ બદલાવીને નાના જગન્નાથ શંકરશેઠ રાખવામાં આવે એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.…
- નેશનલ
શેરીમાં રખડતા શ્વાને દીકરાને બચકું ભર્યું તો પિતાએ કર્યુ એવું કે આખા વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ
ગોરખપુરઃ રખડતા શ્વાનનો આતંક દેશમાં ઠેર ઠેર છે. ગુજરાતમાં તો એટલો છે કે હાઈ કોર્ટે પણ સરકારને ટકોર કરી છે. આમ તો બહુ વફાદાર ગણાતા શ્વાન જ્યારે કરડી ખાય ત્યારે માણસની હાલત ખરાબ થઈ જાય છે અને ઘણીવાર મોત થયાના…
- સ્પોર્ટસ
રાજકોટમાં ભારતીય ટીમ બેન સ્ટૉક્સની 100મી ટેસ્ટ બગાડશે?
રાજકોટ: ગુરુવાર, 15મી ફેબ્રુઆરીએ બેન સ્ટૉક્સ રાજકોટના મેદાન પર ઊતરશે ત્યારે ઇંગ્લૅન્ડ વતી ટેસ્ટ-મૅચોની સેન્ચુરી નોંધાવનારા ખેલાડીઓની હરોળમાં આવી જશે. તે 99 ટેસ્ટ રમ્યો છે અને રાજકોટમાં ભારત સામેની પાંચ મૅચવાળી સિરીઝની ત્રીજી ટેસ્ટ (બપોરે 1.30 વાગ્યાથી લાઇવ) રમીને 100મી…
- ધર્મતેજ
આવતા મહિને લાગશે 2024 ચંદ્ર ગ્રહણ (lunar eclipse), આ ત્રણ રાશિના જાતકોને મળશે Good News…
સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ ખગોળશાસ્ત્રની ખુબ જ મહત્વની ઘટનાઓ છે. 2023ની જેમ જ 2024માં પણ બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ એમ કુલ ચાર ગ્રહણ લાગશે અને આજે અમે અહીં તમારા માટે વર્ષના પહેલાં ચંદ્ર ગ્રહણની માહિતી લઈને…
- આમચી મુંબઈ
‘અટલ’ સેતુને હવે એક્સપ્રેસ-વે સાથે જોડવામાં આવશે અને…
મુંબઈ: શિવડીથી મુંબઈ-પુણે એક્સપ્રેસ વેનું સીધું જોડાણ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત નવા શરૂ થયેલા શિવડી-ન્હાવાશેવા અટલ સેતુને યશવંતરાવ ચવ્હાણ મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે સાથે જોડવામાં આવશે. આ માટે મેસર્સ ગવાર કન્સ્ટ્રક્શનને રૂ. ૧૦૫૩ કરોડનો કોન્ટ્રાક્ટ આપવાની મંજૂરી એમએમઆરડીએએ આપી છે. આ…
- સ્પેશિયલ ફિચર્સ
બુધવારે બગાડ્યુંઃ Valantine’s day અને Vasant Panchmi હોવા છતાં આ કારણે લગ્નો ઓછા
અમદાવાદઃ એક તો પ્રેમીઓનો દિવસ એટલે કે Valantine’s day અને બીજું વસંત પંચમી. કોઈપણ નવા જોડા માટે પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે આનાથી સારો દિવસ તો કયો હોઈ શકે. યુવાનોને Valantine’s dayનો ક્રેઝ હોય છે અને વડિલો શુભ મૂહુર્તમાં માનતા…
- ઇન્ટરનેશનલ
કતારથી આઠ નેવી ઓફિસર્સને છોડાવવામાં SRKનો છે હાથ? શું છે આ દાવા પાછળનું સત્ય?
ભારત સરકારે કતારની જેલમાં કેદ આઠ એક્સ નેવી ઓફિસરોને છોડાવી લીધા છે અને એમાંથી સાત તો ભારત પાછા પણ આવી ગયા છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં કતારની કોર્ટે અલ દાહરા કેસમાં આ આઠેય ઓફિસર મૃત્યુદંડની સજા ફટકારી હતી, પરંતુ બાદમાં…
- નેશનલ
દેવભૂમિના રસ્તાઓ 2024ના અંત સુધીમાં અમેરિકા જેવા થઈ જશેઃ કેન્દ્રીય પ્રધાનનો મોટો દાવો
દેહરાદૂન: દેવભૂમિ ગણાતા ઉત્તરાખંડમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રૂ. બે લાખ કરોડ ખર્ચવા જઈ રહ્યું છે અને તેના રસ્તાઓ ૨૦૨૪ના અંત સુધીમાં યુનાઈટેડ સ્ટેટ્સ જેવા જ હશે. ગડકરી ટનકપુરમાં રૂ. ૨૦૦૦ કરોડથી વધુના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન…